1. Home
  2. Tag "Narendra Singh Tomar"

શું ફરીથી કૃષિ કાયદા જેવા કાયદાઓ આવશે? કૃષિ મંત્રીએ કરી આ સ્પષ્ટતા

શું મોદી સરકાર ફરીથી કૃષિ કાયદાઓ જેવા કોઇ બીજા કાયદા લાવશે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી સ્પષ્ટતા મેં એવું નથી કહ્યું કે, ભારત સરકાર ફરીથી કાયદો લાવશે: કૃષિ મંત્રી નવી દિલ્હી: ખેડૂતો દ્વારા ચાલેલા 1 વર્ષના ઉગ્ર આંદોલન બાદ સરકારને પીછેહઠ કરવી પડતી હતી અને ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની નોબત આવી હતી. […]

મોદી સરકાર કૃષિ અને કિસાનો માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે: કૃષિ મંત્રી

કૃષિ કાયદાઓના મહત્વ પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન આ કાયદામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા હતી મોદી સરકાર કૃષિ અને કિસાનોના હિત માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક સમય પહેલા નવા કૃષિ કાયદાઓને પરત લેવાના નિર્ણયની ઘોષણા કરવામાં આવી હતી. જો કે આ કૃષિ કાયદાઓ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવનારા હોવાનું કહેતા […]

પરાળી સળગાવવી હવે અપરાધ નહી ગણાયઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર

ખેડૂતોનું પલ્લુ ભારે બન્યું સરકારે માની ખેડૂતોની બીજી વાત પરાળી બાળવી હવે અપરાધ નહી કેન્દ્રીય કૃષિ મંત્રીનું એલાન દિલ્હીઃ- તાજેતરમાં જ કેન્ગ્રની સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરીને ખેડૂતોની માંગને પુરી કરી હતી, ખેડૂત આંદોલના લાંબાગાળા બાદ સરકારે આ કાયદાઓ  પર પોતાનો નિર્ણય સંભાળવી ખેડૂતોને રાજી કર્યા ત્યારે હવે વધુ એક ખેડૂતોની માંગને સરકારનું સમર્થમ […]

કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ મોકૂફ રાખવા સરકારનો પ્રસ્તાવ

કૃષિ કાયદાને દોઢ વર્ષ મોકૂફ રાખવાનો કેન્દ્રનો પ્રસ્તાવ જો કે ખેડૂતોએ કહ્યું કે અમે અન્ય સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરીશું આગામી બેઠક 22મી જાન્યુઆરીની નક્કી કરવામાં આવી નવી દિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો અને સરકાર વચ્ચેની બુધવારે 10માં તબક્કાની મંત્રણા બાદ પણ કોઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code