1. Home
  2. Tag "narmada river"

વડોદરાના દીવેર ગામ પાસે નર્મદા નદીમાં નાહવા પડેલા 4 કિશોર તણાયા, એકનો બચાવ, 3 લાપત્તા

વડોદરાઃ  જિલ્લાના શિનોર તાલુકાના ભદારી ગામમાં બેસતા વર્ષના દિને  ગામના 6 કિશોર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા. જેમાં 6 કિશોર પૈકી 4 કિશોર નાહવા પડ્યા હતા, જ્યારે બે કિશોરને તરતા આવડતું ન હોવાથી તેઓ નદી કિનારે ફોટોગ્રાફી કરી રહ્યા હતા. દરમિયાન નાહવા પડેલા 4 યુવાન નદીના વહેણમાં તણાવા […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો આ […]

શું તમે જાણો છો આ એક જ એવી નદી છે  જે ઉલટી દિશામાં વહે છે,જાણો તેના પાછળનું શું છે કારણ

ભારતની મોટાભાગની નદીઓ એક જ દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છબધી નદીઓનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. પરંતુ દેશમાં એક એવી નદી છે જે ઉલટી વહેતી હોય છે. આપણા દેશમાં એક એવી નદી છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ વહેવાને બદલે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. વિરુદ્ધ દિશામાં વહેતી એ નદીનું નામ […]

ભરુચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર નર્મદાની ભયજનક સપાટી – નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું

નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે બન્ને કાઠે વહેતી થઈ બ્રિજ પર પાણીની ભયજનક સપાટી જોવા મળી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા ભરુચ – રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને રાજ્યભરના જીલ્લાઓની નદીઓએ ભયજનક સપાટી વટાવી છે, જો ભરુચ જીલ્લાની વાત કરીએ તો હાલ નર્મદા નદીના નીર ગોલ્ડન બ્રિજ પર પહોંચવાને […]

મધ્યપ્રદેશઃ પુલની ગ્રીલ તોડીને મુસાફરો ભરેલી બસ 25 ફુટ નીચે નર્મદા નદીમાં ખાબકી, 13ના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટ નજીક પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલની રેલીંગ તોડીને 25 ફુટ નીચે નર્મદા નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 13ના મોત થયાની આશંકા છે. જ્યારે 15થી વધારે લોકો લાપત્તા હોવાનું જાણવા મળે છે. દૂર્ઘટનાગ્રસ્ત બસ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનનની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ […]

માંડણ ગામ પાસે નર્મદા નદીમાં ડૂબી જવાથી ભરુચના એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત

ભરૂચઃ  કરજણના માંડણ ગામે આવેલી નર્મદા નદીમાં ભરૂચના એક જ પરિવારના પાંચ સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ભરૂચમાં રહેતો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા માટે આવ્યો હતો. ત્યારે તેઓ નદીમાં ડૂબ્યા હતા. જો કે, રવિવારની મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોના મૃતદેહ સોમવારે મળી આવ્યા […]

મધ્યપ્રદેશઃ નર્મદા નદીમાં પ્રવાસીઓ માટે ક્રુઝ સેવાનો આરંભ કરાશે

મુંબઈઃ ગુજરાતમાં નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર ડેમની આસપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણો વિકાસ થયો છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં અહીં મુલાકાતે આવે છે. દરમિયાન મધ્યપ્રદેશમાં પણ નર્મદા નદીના કિનારાના આસપાસના વિસ્તારના વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં ક્રુઝ […]

મધ્યપુરદેશઃ નર્મદા નદીમાં નહાવા પડેલા ચાર યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં નર્મદા નદીમાં ડૂબી જવાથી બુધનીના ચાર યુવકોના મોત થયા હતા, જેમના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધનીના છ યુવકો પોસ્ટ ઓફિસના ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યા હતા. ઉંડા પાણીમાં ગયા બાદ ચાર યુવાનો ડૂબી ગયા હતા. માહિતી મળતા જ પોલીસ પ્રશાસન અને હોમગાર્ડના તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી […]

ભારતમાં મોટા ભાગની નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પણ એક નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, વાંચો આવું કેમ?

ભારતની નદીઓને લઈને મહત્વની વાત નદીઓની વહેવાની દિશાને જાણો અજબ ગજબ વાતો જાણીને ચોંકી જશો તમે બધાએ આજ સુધી વાંચ્યું જ હશે કે ભારતની મોટાભાગની નદીઓ એક જ દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે…બધી નદીઓનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. પરંતુ દેશમાં એક એવી નદી છે જે બિલકુલ વિપરીત વહે છે. […]

ભાવનગરના બોર તળાવમાં નર્મદાના નીરના વધામણા, તળાવ છલોછલ ભરાયું

ભાવનગરઃ ગુજરાતમાં રૂપાણી સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભાવનગરમાં વિવિધ 5300  કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સૌની યોજના થકી ધોળા વીકળીયાથી બોર તળાવ સીદસર સુધી ભૂગર્ભ પાણીની લાઈન 146 કરોડ રૂપિયાના ખર્ચે નાંખવામાં આવી છે. જેનું કામ પૂર્ણ થતાં આજે બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરી દેવામાં આવ્યું હતું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code