રાજકોટમાં આજી ડેમ બાદ ન્યારી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાયો
રાજકોટ, 15 એપ્રિલ 2026: Nyari Dam filled to overflowing with Narmada water શહેરમાં દર ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષથી સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી શહેરના આજી અને ન્યારી ડેમને નર્મદાના પાણીથી ભરી દેતા શહેરીજનોને ઉનાળા દરમિયાન પણ પુરતુ પાણી મળી રહે છે. એટલે નર્મદા યોજના રોજકોટ માટે […]


