ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રાખો નટરાજની મૂર્તિ, લાભની જગ્યાએ થશે નુકસાન
ઘરને અલગ-અલગ રીતે સજાવવું દરેકને ગમે છે.લોકો તેમના ઘરને વિવિધ મૂર્તિઓ, કૃત્રિમ ફૂલોથી શણગારે છે.જો મૂર્તિઓની વાત કરીએ તો તેમાંથી નટરાજની મૂર્તિ પણ ઘણા લોકો પોતાના ઘરમાં રાખે છે.આ મૂર્તિને ભગવાન શિવનું સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે.તેથી માન્યતાઓ અનુસાર, આ મૂર્તિને ઘરની ખોટી દિશામાં રાખવાથી સંઘર્ષ અને અશાંતિનું વાતાવરણ બને છે.પરંતુ જો તમે આ […]