PM મોદી આજે સાંજે 5 વાગે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, કહી શકે આ વાત
PM મોદી આજે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કરશે દવા અને કડકાઇ રાખવા પર કરી શકે છે ચર્ચા રસીકરણ અભિયાન પર પણ વાત કરી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરનો કહેર હવે સતત ઘટી રહ્યો છે અને દેશભરમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે પીએમ મોદી આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રજોગ સંબોધન […]


