નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરાશે, એક્શન પ્લાન તૈયાર કરાયો
નવી દિલ્હીઃ હાઇવે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ “ફક્ત કાગળ પર” ચલાવવામાં આવે છે, તેવી સુપ્રીમ કોર્ટે ટીકા કર્યા બાદ માર્ગ પરિવહન મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે તમામ સંબંધિત અધિકારીઓને અતિક્રમણ અને અનધિકૃત કબજાને શોધવા માટે રસ્તાના ભાગોનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. એક નિર્દેશમાં, મંત્રાલયે અધિકારીઓ માટે આવા અતિક્રમણને દૂર કરવા માટે હાઇવે પ્રબંધકોને નિર્દેશ આપવાનું “ફરજિયાત” બનાવ્યું […]