1. Home
  2. Tag "navy"

કોચીના ઈન્ટીગ્રેડેટ સિમ્યુલેટરપ કોમ્પ્લેક્સ ધ્રુવમાં નૌકાદળ ઉપર મિત્રો દેશના કર્મચારીઓને પણ તાલીમ અપાશે

હૈદરાબાદઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળના કર્મચારીઓની પ્રાયોગિક તાલીમને વધારવા માટે 21 જૂન 2023ના રોજ સધર્ન નેવલ કમાન્ડ, કોચી ખાતે ઈન્ટિગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પ્લેક્સ (ISC) ‘ધ્રુવ‘નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. ISC ‘ધ્રુવ‘ એ આધુનિક અને અત્યાધુનિક સ્વદેશી રીતે નિર્મિત સિમ્યુલેટરનું સ્થિત છે જે ભારતીય નૌકાદળમાં પ્રાયોગિક […]

નેવીની INSV તારિણીએ રચ્યો ઈતિહાસ,17 હજાર નોટિકલ માઇલનું અંતર માપ્યું 

દિલ્હી : ભારતીય નૌકાદળનું નૌકાવિહાર જહાજ ‘તારિણી’ છ મહિનાના લાંબા ટ્રાન્સ-ઓસિનિક ટ્રાન્સકોન્ટિનેન્ટલ અભિયાન પછી હવે ભારત પરત ફરી રહ્યું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તારિણીએ નવેમ્બર 2022માં ગોવાથી તેની સફર શરૂ કરી હતી. આ અભિયાન દરમિયાન તે ‘કેપ ટુ રિયો રેસ 2023’માં ભાગ લઈને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી બ્રાઝિલના […]

અગ્નિવીરની પ્રથમ બેચ આજે નેવીમાં જોડાશે,સૂર્યાસ્ત બાદ પ્રથમ વખત પાસિંગ આઉટ પરેડ યોજાશે 

ભારતીય સેના માટે આજે ઐતિહાસિક દિવસ અગ્નિવીરની પ્રથમ બેચ આજે નેવીમાં જોડાશે સૂર્યાસ્ત બાદ પ્રથમ વખત પાસિંગ આઉટ પરેડ યોજાશે INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ  2600 અગ્નિશામકોની તાલીમની સફળ સમાપ્તિ હશે દિલ્હી : અગ્નિવીરોની પ્રથમ બેચ આજે ભારતીય સેનામાં જોડાવા જઈ રહી છે. ભારતીય સેના માટે આ એક ઐતિહાસિક દિવસ હશે. આજે INS […]

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયાં

અમદાવાદઃ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ કરાયો છે. પોરબંદર ખાતેના આ કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક […]

નેવીની મોટી જાહેરાત,અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે

નેવીની મોટી જાહેરાત અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે joinindiannavy.gov.in પર અરજી કરો દિલ્હી:અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ભારતીય નૌકાદળમાં ભરતી માટેની અરજી પ્રક્રિયા જુલાઈ 01, 2022 થી શરૂ થઈ ગઈ છે.આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 22 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નેવીમાં અગ્નિવીરોની […]

નૌકાદળના જહાજો અને સબમરીન અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ, શસ્ત્રો અને સેન્સરથી સજ્જઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ વર્ષોથી ભારતીય નૌકાદળ લડાઇ માટે તૈયાર, વિશ્વાસપાત્ર અને સંયોજક દળ તરીકે ઉભરી આવ્યું છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ છે, એમ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના જામનગર ખાતે INS વાલસુરાને પ્રેસિડન્ટ્સ કલરની પ્રસ્તુતિ પ્રસંગે જણાવ્યું હતું . તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યું […]

ગુજરાતઃ દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસની સંયુક્ત કવાયત

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાનો ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. જેથી દરિયાઈ સુરક્ષાને લઈને બીએસએફની આગેવાનીમાં ચાર દિવસીય સંયુક્ત કવાયત શરૂ કરાઈ છે. જેમાં નેવી, કોસ્ટગાર્ડ અને રાજ્યની પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે.  ત્રણ દિવસ […]

દેશની ત્રણેય સેનામાં હવે કર્નલ-કેપ્ટનની નિવૃત્તિની વય એક સમાન કરવાની કવાયતઃ 58 વર્ષ કરવાની શક્યતાઓ

ત્રણેય સેનામાં રિટાર્યડની ઉંમર રસખી કરાશે અત્યારે આ ઉમંર જૂદી જૂદી છે લગભગ 58 વર્ષ કરવામાં આવી શકે છે. દિલ્હીઃ-તાજેતરમાં દેશની ત્રણેય સેનાઓ અનેક મોરચે સક્ષમ બની છે. કેન્દ્ર દ્રારા સતત સેનાઓને સંપૂર્ણ શક્તિથી સજ્જ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે  આર્મી, નેવી અને એરફોર્સમાં કર્નલ રેન્કના અધિકારીઓની નિવૃત્તિની ઉંમર હાલ જે જૂદી […]

ઈઝરાયલની ભારતને મદદ, 25 હેવી મશીનગન બનાવીને કોસ્ટ ગાર્ડ અને નેવીને આપ્યા

ઈઝરાયલની ભારતને મદદ 25 હેવી મશીનગન કોસ્ટગાર્ડ અને નેવીને આપ્યા ભારતીય નૌસેનાને મજબૂત બનાવવા માટેનું પગલું નવી દિલ્લી: ભારત-ઈઝરાયલ વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સારા સંબંધો સ્થપાયેલા છે. ભારતને ઈઝરાયલ દ્વારા હંમેશા સૈન્ય ધોરણે મદદ મળતી રહેતી હોય છે ત્યારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ(ઓએફબી)એ ઇઝરાઇલની મદદથી 25 હેવી મશીનગન બનાવીને નેવી અને કોસ્ટ ગાર્ડને આપ્યા છે. આ મશીનગન […]

ઝંઝાવાતી વાવાઝોડાને લીધે મધ્ય દરિયે ફસાયેલા જહાજને બચાવવા નેવીની મદદ, 177ને બચાવાયા

નવી દિલ્હી: વિનાશકારી વાવાઝોડા તાઉ-તેના કારણે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તબાહી મચી છે. અલગ અલગ વિસ્તારોમાં તોફાન વચ્ચે ફૂંકાયેલા પવન અને વરસાદે પણ ખુબ કહેર મચાવ્યો. મુંબઈમાં પણ ખુબ નુકસાન થયું છે. સાઈક્લોન દરમિયાન કુલ 4 , એસઓએસ કોલ આવ્યા હતાં જ્યાં હજુ પણ નેવી અને કોસ્ટ ગાર્ડ ઓપરેશન કરી રહ્યા છે. તોફાનના કારણે બાર્જ P305 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code