1. Home
  2. Tag "ncc"

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]

પીએમ મોદી આવતી કાલે NCC રેલીને કરશે સંબોધિત – 75 રુપિયાનો સિક્કો સ્મારક સિક્કો બહાર પાડશે

પીએમ મોદી આવતી કાલે NCC રેલીને કરશે સંબોધિત  75 રુપિયાનો સિક્કો સ્મારક સિક્કો બહાર પાડશે દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આવતીકાલે 28 જાન્યુઆરી શનિવારે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. ગુરુવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી લગભગ 5:45 વાગ્યે NCC કેડેટ્સને સંબોધિત […]

દેશની દિકરીઓ હવે સૈન્ય સ્કૂલમાં પ્રવેશ લઇ રહી છે, મને ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે: PM મોદી

પીએમ મોદીએ રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીમાં ભાગ લીધો આ દરમિયાન તેઓએ આપ્યું સંબોધન કહ્યું – ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે નવી દિલ્હી:  દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોરની રેલી યોજાઇ હતી. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન […]

કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર : 29 હજારથી વધુ કાર્ડ્સને કારગીલ સરહદે પહોંચાડાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” – “એક મેં સૌ કે લિએ”ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ 29 હજારથી વધુ કાર્ડ્સને દેશના સીમાડા સાચવતા સેનાના જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા આ […]

GTU અને NSSના સ્વયં સેવકો કોરોનામુક્ત દર્દીની વણવપરાયેલી દવાઓ‌ એકત્રિત કરીને જરૂરિયાતમંદને આપશે

અમદાવાદઃ કોરોનાના સંક્રમિત થયેલા અસંખ્ય દર્દીઓ સાજા થઈ ગયા છે. ઘણાબધા એવા દર્દીઓ પણ છે, કે સાજા થયા બાદ પણ તેમની પાસે કોરોનાની દવાઓ પડેલી હોય. આવી દવાઓ અન્ય કોરોનાના દર્દીઓને કામ આવે તે માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પાસેથી વધેલી દવાઓ એકત્ર કરીને તબીબોની સલાહ મુજબ અન્ય ગરીબ દર્દીઓને આપવા માટે એનએસએસના વિદ્યાર્થીઓ અભિયાન […]

એન્જેલા પરેરાએ 81 વર્ષ બાદ દોહરાવ્યો ઈતિહાસ, એક જ મેચમાં બે બેવડી સદી લગાવી

શ્રીલંકાની ઘરેલુ ક્લબ નોનડેસ્ક્રાપ્ટિસ ક્રિકેટ ક્લબ – એનસીસીના કેપ્ટન એન્જેલા પરેરાએ પ્રથમ શ્રેણીની એક જ મેચમાં બે બેવડી સદીઓ ફટકારીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. આ ક્રિકેટ ઈતિહાસમાં બીજો પ્રસંગ છે કે જ્યારે કોઈ બેટ્સમેને પ્રથમ શ્રેણીની એક જ મેચમાં બે બેવડી સદીઓ ફટકારી હોય. વેબસાઈટ ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, આના પહેલા 1938માં ઈંગ્લિશ કાઉન્ટી કેન્ટના બેટ્સમેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code