1. Home
  2. Tag "ncp"

સંજય રાઉતના સૂર બદલાયાં, નારાજ MLAએ ઈચ્છે તો મહાવિકાસ અઘાડી સાથે છેડો ફાડવા તૈયારી દર્શાવી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાના જ 42 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને બળવો કર્યો છે. તેમજ હાલ આ દારાસભ્યો ગોવાહાટીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોએ એનસીપી અને કોંગ્રેસ સાથેની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ છેલ્લા ત્રણેક દિવસથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]

CM ઠાકરેને નારાજ ધારાસભ્યનો ખુલ્લો પત્ર લખી વેદના વ્યક્ત કરી, કોંગ્રેસ-NCPની કાર્ય પદ્ધતિથી નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે સંકટ વધારે ઘેર બન્યું છે. બીજી તરફ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ ગુવાહાટીમાં ધામા નાખ્યાં છે. ગઈકાલે સીએમ ઠાકરેએ સોશિયલ મીડિયા મારફતે નારાજ ધારાસભ્યોને લઈને ભાવનાત્મક નિવેદન આપ્યું હતું. દરમિયાન શિવસેનાના નારાજ ધારાસભ્ય સંજય સિરસાદએ સીએમ ઠાકરેને ખુલ્લી ચિઠ્ઠી લખી હતી. તેમજ શિંદેએ આ ચીઠ્ઠી ટ્વીટ કરી […]

સત્તા મેળવવા અને જાળવી રાખવા અમે હિન્દુત્વ મામલે સમાધાન નહી કરીએઃ એકનાથ શિંદે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ ધારાસભ્યો સહિત 46 એમએલએએ બળવો પોકાર્યો છે અને આ ધારાસભ્યો સુરતથી આજે સવાર જ ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે સત્તા મેળવવા અને સત્તાને બચાવી રાખવા માટે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સમાધાન નહીં કરીએ. સુરતથી આજે એકનાથ શિંદે સહિતના શિવસેનાના […]

મુસ્લિમ તૃષ્ટીકરણના આક્ષેપનો સામનો કરતી કોંગ્રેસ અને NCPથી શિવસેનાના ધારાસભ્યો નારાજ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો વધારે ઘેરાયેલા છે, શિવસેના જ ધારાસભ્ય એકનાથ શિંદે સહિત 40 જેટલા ધારાસભ્યોએ સરકાર સામે બળવાનું રણશીંગુ ફુક્યું છે. મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે, એનસીપીના શરદ પવાર અને કોંગ્રેસમાં બેઠકોનો દર શરૂ થયો છે. દરમિયાન શિવસેના ઉપરાંત એનસીપી અને કોંગ્રેસના પણ 70 જેટલા ધારાસભ્યો પણ […]

અમે સત્તા માટે ક્યારેક ગદ્દારી કરી નથી અને ક્યારેય કરીશું નહીંઃ શિવસેનાના નારાજ નેતા એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરનારા શિવસેનાના ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અમે સત્તા માટે ક્યારે ગદ્દારી કરી નથી અને ક્યારેય ગદ્દારી કરીશું નહીં. શિંદે ઉપરાંત અન્ય 29 ધારાસભ્યો પણ ઠાકરે સરકારથી નારાજ હોવાનું હાલ સુરતની એક હોટલમાં રોકાયાં હોવાનું […]

NCPના નેતા નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો, દાઉદ સાથે સંબંધના પુરાવા મળ્યા

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી એનસીપીના નેતા નવાબ મલિકની સુરક્ષા એજન્સીઓએ મની લોન્ડરિંગ કેસમાં ઘરપકડ કરી હતી. આ કેસની સુરક્ષા એજન્સીઓ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. નવાબ મલિકની મુશ્કેલી વધવાની શકયતા છે. આઈડીએ કહ્યું કે, મલિકના અંડરવલર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે સંબંધ હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. સુરક્ષા એજન્સીએ નવાબ મલિકની સામે કોર્ટમાં ચાર્જશીટ […]

ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ શરદ પવાર પર સાધ્યું નિશાન, કહી આ વાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર નવનિર્માણના ચીફ રાજ ઠાકરે ચર્ચામાં રહે છે, આવામાં તેમણે હવે વધુ એક નિશાન શરદ પવાર પર સાધ્યું છે અને રાજકીય  વાતાવરણને વધારે ગરમ કરી દીધું છે. રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, આજે ઘરે જઈને યુટ્યુબ પર જુઓ કે શું પવાર સાહેબે ક્યારેય છત્રપતિ શિવાજી […]

કોંગ્રેસ વિના દેશમાં ત્રીજા મોરચાની કલ્પના પણ શક્ય નથી : શરદ પવાર

નવી દિલ્હીઃ તાજેતરમાં પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભાવે ધોવાણ થયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ફરીથી ભાજપની સરકાર બની હતી. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય આગેવાનો કોંગ્રેસની સામે એક સઠબંધન મજબુત બનાવવા પ્રયાસો કરી રહ્યાં છે. […]

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકની EDએ ધરપકડ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યે નવાબ મલિકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેની લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઘરે પૂછપરછ કર્યા પછી, અધિકારીઓ નવાબ મલિકને તેમની સાથે ED ઓફિસ લઈ ગયા […]

કોંગ્રેસે વિધાન સભાની ચૂંટણી પહેલા જ NCP અને BTP સાથે જોડાણ અંગે ચર્ચા હાથ ધરી

અમદાવાદઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તબક્કાવાર બેઠકો યોજીને વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ એક પછી એક રાજકીય પક્ષોના પ્રાદેશિક નેતાઓ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code