મનસુખ માંડવિયાએ પટિયાલા ખાતે NEET PG કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી
દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ પરીક્ષા કેન્દ્રમાં સુરક્ષા વ્યવસ્થા અને પરીક્ષાના આયોજનની સમીક્ષા કરવા પટિયાલા ખાતે NEET PG કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ઉમેદવારોના વાલીઓ સાથે પણ મુલાકાત કરી અને વાતચીત કરી. આ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) પરીક્ષા કેન્દ્રની […]