જો ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખવા માંગો છો તો આજે જ લગાવો આ છોડ
એવું પણ માનવામાં આવે છે કે ઘણા સુંદર છોડ ઘરમાંથી નકારાત્મકતા અને ખરાબ ઉર્જા દૂર કરવાની ક્ષમતા રાખે છે. તુલસી– ભરતમાં અને ખાસ કરીને હિંન્દૂ પરિવારમાં તુલસીનો છોડ તેના આધ્યાત્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. અને માનવામાં આવે છે કે આ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. કહેવામાં આવે છે કે ઘરની અંદર તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક […]