1. Home
  2. Tag "nepal"

ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું છે. નેપાળમાં રચાયેલી નવી વચગાળાની સરકાર પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત બંને દેશો અને લોકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સુશીલા […]

નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય થતા ફ્લાઇટ્સ ફરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળે (Civil Aviation Authority of Nepal) નેપાળ એરલાઇન્સની કેટલીક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનાથી નેપાળમાં ફસાયેલા યાત્રીઓને મોટી રાહત મળી છે. હિંસક પ્રદર્શનોને કારણે ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. ભારત તરફથી પણ યાત્રીઓને મદદ પૂરી પાડવામાં આવી રહી […]

નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાતા સરકાર પાસે મદદ માગી

અમદાવાદના 9 પ્રવાસીઓને વૃદ્ધાશ્રમમાં આશરો અપાયો, ભાવનગરના 43 પ્રવાસીઓ હોટલમાં મદદની રાહ જોઈ રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કર્યો અમદાવાદઃ નેપાળમાં સત્તાપરિવર્તન બાદ પણ અરાજકતાભરી સ્થિતિ છે. ત્યારે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના 300 જેટલાં પ્રવાસીઓ ફસાયા હોવાનું કહેવાય છે. વાહન-વ્યવહાર ઠપ્પ થયેલો છે. ત્યારે તમામ ગુજરાતીઓને હાલ હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની […]

નેપાળમાં હિંસા વચ્ચે બિહારમાં હાઈ એલર્ટ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ

નેપાળમાં બગડતી પરિસ્થિતિની અસર હવે બિહારમાં પણ જોવા મળી રહી છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, બિહાર પોલીસ મુખ્યાલયે રાજ્યના તમામ સરહદી જિલ્લાઓમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. સાત જિલ્લાઓ, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, અરરિયા, સુપૌલ અને કિશનગંજ નેપાળ સાથેની સરહદો ધરાવે છે, જ્યાં તકેદારી વધારવામાં આવી છે. પોલીસ મુખ્યાલયે સ્પષ્ટ […]

નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતીયોને મુસાફરી ન કરવા સરકારની અપીલ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે પાડોશી દેશ નેપાળમાં ચાલી રહેલી સ્થિતિ અંગે એક સલાહકાર જારહેર કરી હતી. ભારતીયોને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નેપાળની યાત્રા મુલતવી રાખવા કહેવામાં આવ્યું છે અને ત્યાં રહેતા ભારતીયોને તેમના નિવાસસ્થાનની બહાર ન જવા માટે કહેવામાં આવ્યું છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, તમે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકો છો જેનો નંબર […]

નેપાળમાં તણાવને પગલે ભારતથી કાઠમંડુ જતી ફ્લાઇટ્સ રદ કરાઈ

નવી દિલ્હીઃ નેપાળમાં જનજાતિ વિરોધ પ્રદર્શનને કારણે સર્જાયેલી અરાજકતાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મંગળવારે દિલ્હી અને કાઠમંડુ વચ્ચેની તેમની ફ્લાઇટ્સ રદ કરી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાઠમંડુમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દિલ્હી-કાઠમંડુ-દિલ્હી રૂટ પર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે પરિસ્થિતિ પર નજીકથી […]

નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા સરકારના પ્રયાસ

નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને ઋષિકેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસો કરાય રહ્યા છે. ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર […]

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen Z નું ઉગ્ર વિરોધ પ્રદર્શન, એકનાં મોત

નવી દિલ્હીઃ નેપાળમાં સરકારના ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગાવાયેલા પ્રતિબંધ વિરુદ્ધ લોકોના આક્રોશે જ્વાળામુખી સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જનરેશન ઝેડ (Gen Z) યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારે વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યા છે. કાઠમંડુમાં અનેક પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતા. સુરક્ષા દળોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો ત્યારે પરિસ્થિતિ […]

નેપાળ થઈને 37 પાકિસ્તાની-બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીની ફિરાકમાં, સરહદ પર હાઈ એલર્ટ

ઓપરેશન સિંદૂર બાદ ગભરાટમાં મુકાયેલ પાકિસ્તાન હવે નેપાળ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, નેપાળમાં લગભગ 37 શંકાસ્પદ પાકિસ્તાની અને બાંગ્લાદેશી હાજર છે. તેઓ કોઈક રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લખનૌ, વારાણસી, અયોધ્યા અને મથુરા પર નિશાન સાધી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બહરાઇચથી […]

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન પછી કર્ફ્યુ હટાવવામાં આવ્યો, 100 થી વધુ સમર્થકોની ધરપકડ

નેપાળમાં સવારે પૂર્વ કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહી તરફી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણને પગલે લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લીધો હતો કારણ કે આ વિસ્તારમાં તણાવ ઓછો થયો હતો. ગઈ કાલે કાઠમંડુના કેટલાક ભાગોમાં તણાવ હતો જ્યારે રાજાશાહી તરફી વિરોધીઓએ પથ્થરમારો કર્યો હતો, રાજધાનીના ટિંકુને વિસ્તારમાં રાજકીય પક્ષના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો, કેટલાક વાહનોને આગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code