1. Home
  2. Tag "nepal"

નેપાળમાં પ્રવાસીઓ ભરેલી બસને નડ્યો અકસ્માત, 14 ભારતીયના મોત

આ દૂર્ઘટનામાં 16 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી તમામ ઈજાગ્રસ્તોને  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા નવી દિલ્હીઃ નેપાળના તનહુન જિલ્લામાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસને અકસ્માત સર્જાયો છે. બસમાં 40 યાત્રિકો સવાર હતા. બસ નદીમાં ખાબક્તા ઘટનાસ્થળે જ 14 ભારતીયોના મોત થયા છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યારના પડઘા નેપાળમાં પડ્યાં, રસ્તા ઉપર લોકોએ ઉતરી વિરોધ નોંધાવ્યો

The present echoes of Hindus in Bangladesh fell in Nepal, people took to the streets and protested નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અને મઠો અને મંદિરોની તોડફોડ વિરુદ્ધ નેપાળના બીરગંજમાં હિન્દુ સમુદાયે પ્રદર્શન કર્યું છે. દેખાવકારોએ બાંગ્લાદેશ સરકાર પાસે હિંદુ સમુદાયની સુરક્ષાની બાંયધરી આપવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે […]

નેપાળની રાજધાની કાઠમંડુમાં પ્લેન ક્રેશ, 18 વ્યક્તિઓના મોત

નવી દિલ્હીઃ નેપાળની રાજધાની કાઠમંડુમાં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. તેની સારવાર ચાલી રહી છે. કેપ્ટનનું નામ શાક્ય હોવાનું કહેવાય છે. કાઠમંડુ પોસ્ટ અનુસાર, બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ […]

મહિલા એશિયા કપમાં ભારતીય ટીમનો દબદબો, નેપાળને 82 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હીઃ મહિલા એશિયા કપ 2024ની 10મી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 82 રને જીતી લીધી છે. 179 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 96 રન જ નોંધાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આ સતત ત્રીજો વિજય છે. આ જીત સાથે ભારતીય ટીમે […]

ભારત-નેપાળ વચ્ચે સીમા વિવાદનો મુદ્દો ગરમાયો, વડાપ્રધાન ઓલીએ ભારતના આ વિસ્તારો પર કર્યો દાવો

ભારત-નેપાળ વચ્ચે સીમા વિવાદનો મુદ્દો ફરી ગરમાયો છે. નેપાળના વડાપ્રધાને ભારતના કેટલાક વિસ્તારો પર દાવો કરતા તે વિસ્તાર નેપાળના હોવાનું જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ નેપાળ આવો દાવો કરી ચૂક્યું છે. વર્ષ 2020માં નેપાળે નવો નકશો બહાર પાડ્યો હતો. વર્ષ 2020 માં, આંતરરાષ્ટ્રીય સરહદોને લઈને કાઠમંડુ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નકશા પછી […]

નેપાળ અને ભારત વચ્ચે વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશેઃ કેપી શર્મા

નવી દિલ્હીઃ નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત સાથેના સરહદ વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નેપાળ અને ભારત વચ્ચે તમામ સ્તરે રાજદ્વારી વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. સંસદમાં વિશ્વાસ મત મેળવ્યાના બીજા દિવસે સોમવારે સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા વડાપ્રધાન ઓલીએ કહ્યું કે સરકાર કાલાપાની […]

નેપાળઃ નદીમાં ફસાયેલી બસો અને મુસાફરોને શોધવા NDRFએ કમાન્ડ સંભાળી

કઠમંડુઃ શુક્રવારની વહેલી સવારે ભારતથી આવી પહોંચેલી NDRF ટીમે ત્રિશુલી નદીમાં ફસાયેલી બે બસો અને ગુમ થયેલા મુસાફરો માટે સર્ચ ઓપરેશનની કમાન સંભાળી લીધી છે. ટીમે ચિતવનના સિમલતાલ પાસે બચાવ કામગીરી શરૂ કરી છે. નેપાળ સરકારની ઔપચારિક વિનંતીને સ્વીકારીને, ભારત સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (NDRF) ના 12 સભ્યો મોકલ્યા છે. ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ […]

કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર નેપાળની મુલાકાતે, ત્રિપક્ષીય ઊર્જા કરાર પર કરશે હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતના ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટર આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં નેપાળની મુલાકાતે છે. ભારતમાં ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ ભારત સરકારના મંત્રીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. નેપાળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિપક્ષીય વીજ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે ભારતના ઉર્જા મંત્રી નેપાળની મુલાકાત લેશે. નેપાળના ઉર્જા અને જળ સંસાધન મંત્રી […]

ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ વિવાદ વિના રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની અમારી પ્રાથમિકતા: નેપાળ 

નવી દિલ્હીઃ નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી ડો.અરજુ રાણા દેઉવાએ ભારત સાથેના સરહદી વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી વિવાદોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. વિદેશ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને સંક્ષિપ્ત પ્રતિભાવ આપતાં ડૉ. દેઉવાએ જણાવ્યું હતું કે, ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ […]

નેપાળઃ નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી

નવી દિલ્હીઃ નેપાળે ગયા અઠવાડિયે નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી છે. નેપાળ સરકારે ભારત સરકારને પત્ર લખીને ટેક્નિકલ સહયોગની વિનંતી કરી છે. નેપાળમાં નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ત્રિવેણી બસ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં ભારત સરકારને વિનંતીનો ઔપચારિક પત્ર મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દેશના ગૃહમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code