1. Home
  2. Tag "New Academic Session"

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-6ના 4 વિષયના પાઠ્ય-પુસ્તકો બદલાશે

ગાંધીનગર, 08 માર્ચ 2026:  Textbooks for 4 subjects of Standard 6 will be changed  નવી શિક્ષણ પોલીસી અંતર્ગત પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. એનસીઇઆરટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ-6ના પાંચ વિષયના પાઠ્યપુસ્તકો બદલ્યા બાદ હવે જીસીઇઆરટી દ્વારા તેના અનુવાદ અને રાજ્ય માટે અનુકૂલન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે નવા શૈક્ષણિક વર્ષ […]

CBSE સ્કૂલોની જેમ એપ્રિલમાં ગુજરાત બોર્ડની શાળાઓમાં નવુ સત્ર શરૂ ન કરી શકાયું

વર્ષ 2020માં સરકારે એપ્રિલમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો કોરોના અને ત્યારબાદ અન્ય કારણોસર નિર્ણય લઈ શકાયો નહીં હવે એપ્રિલમાં નવુ સત્ર શરૂ કરાનો ઠરાવ સરકારે રદ કર્યો અમદાવાદઃ રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોની જેમ જ એપ્રિલથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ કરવાનો ગુજરાત સરકારે વર્ષ 2020માં ઠરાવ કર્યો હતો, પણ ત્યાર બાદ કોરોના […]

નવા શૈક્ષણિક સત્રથી ધો. 1, અને 6થી 8 તેમજ 12ના પાઠ્ય-પુસ્તકો બદલાશે

ગુજરાતી, અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવાં પ્રકરણ ઉમેરાશે ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે. ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1 અને 6થી8ના નવા પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમજ ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ […]

નવા શૈક્ષણિક સત્રથી શાળાઓને કાયમી શિક્ષકો નહીં મળે, જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરાશે

અમદાવાદઃ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી સામે તત્કાલિન સમયે ટેટ અને ટાટના ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી હતી. હવે જે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. તેમની મુદત પૂર્ણ થતાં કરાર ફરીવાર રિન્યું કરવાનો સરકારે નિર્ણય […]

ધો. 9 અને 10માં ગણિત, વિજ્ઞાન તેમજ ધો, 12 સાયન્સના પાઠ્ય પુસ્તકો બદલાશે

ગાંધીનગરઃ  એનસીઇઆરટી અનુસાર ગુજરાત બોર્ડના ધો.9, 10ના ગણિત- વિજ્ઞાન ઉપરાંત ધો.11-12ના વિજ્ઞાન પ્રવાહના તમામ પાઠ્ય-પુસ્તકો ઉપરાંત સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો આગામી નવા શૈક્ષણિક સત્રથી બદલાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં પણ કાપ મુકાયેલા કોર્સ સાથે નવા પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવશે. કાપ મુકાયેલા નવા પાઠ્યપુસ્તકો 2023- 24ના નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે. […]

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોએ 6 વર્ષની ઉંમર પૂર્ણ હશે તેને જ પ્રવેશ અપાશે. આ નિર્ણ સામે વાલીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. ત્યારે બાળકોના પ્રવેશ માટેની વય મર્યાદામાં સુધારો કરીને રાજ્ય સરકાર હવે આ નિયમમાં છૂટછાટ આપે એવી શક્યતા છે, ગયા ડિસેમ્બર મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું […]

નવા શૈક્ષણિક સત્રથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ અપાશે, સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ દેશમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રવેશ આપી શકાશે. હવે તેનો અમલ ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક સત્રથી કરી દેવાશે.આ અંગે પ્રવેશને લઈને સમસ્યા ઉભી ન થાય તેથી શિક્ષણ વિભાગ દ્વારા 2020માં જ આ અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જૂન-2023થી શરૂ થતાં […]

GTU દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ માતૃભાષામાં પણ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાશે. ગુજરાતી ભાષામાં ઈજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાતા ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીને ફાયદે થશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, દેશની આઠ યુનિવર્સિટીઓની કોલેજોમાં માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાયો છે.જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો […]

ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી મધ્યાહન ભોજન અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ભોજન કે નાસ્તો આપવામાં આવતો નહતો. અથવા તો તૈયાર ફુડ પેકેટ આપવામાં આવતા હતા. હવે નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે. નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23નો પ્રારંભ તારીખ 13મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન […]

AICTEએ એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં 40 દિવસનો વિલંબ થશે

અમદાવાદઃ કોરોનાને લીધે રાબેતા મુજબના શૈક્ષણિક કેલેન્ડર પર માઠી અસર પડી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં અગત્યના ફેરફાર કરીને નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા એકેડેમિક કેલેન્ડરના કારણે  નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં અંદાજે એકથી દોઢ માસ જેટલો વિલંબ થશે. અગાઉ જૂના કેલેન્ડર પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code