1. Home
  2. Tag "News Article"

શિવપુરીમાં પૂરમાં ફસાયેલા શાળાના બાળકોને ભારતીય સેનાની મદદ મળી, 100 થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ભારતીય સેનાએ મંગળવારે (30 જુલાઈ) મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાયેલા 27 શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બચાવ્યા છે. આ બધા બાળકો ‘રાઇઝિંગ સોલ્સ સ્કૂલ’માંથી વેકેશન પછી ઘરે પરત ફરતી વખતે બસમાં ફસાઈ ગયા હતા. સિંધુ નદીના વધતા પાણીના સ્તર અને તીવ્ર પ્રવાહને કારણે, આ વિદ્યાર્થીઓ પચાવલી ગામ નજીક બસમાં ફસાઈ ગયા હતા. […]

ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલે 7 વિભાગના મહત્વના 32 પ્રોજેક્ટની સમીક્ષા કરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડના 32 પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ આ […]

ફિલિસ્તીનને માન્યતા આપવાની ફ્રાંસ, બ્રિટન પછી હવે કેનેડાની જાહેરાત

ફ્રાંસ અને બ્રિટન પછી હવે કેનેડા અને માલ્ટાએ પણ ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેનેડા ફિલિસ્તીનને ઔપચારિક રીતે માન્યતા આપશે. ગત દસ દિવસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને બ્રિટેનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મરે સપ્ટેમ્બરમાં ફિલિસ્તીનને માન્યતા આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફિલિસ્તીનના મુદ્દે ફ્રાંસ, બ્રિટેન અને કેનેડાના […]

પાકિસ્તાનમાં 8700 જેટલા આતંકવાદી સક્રિય, યુએનના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ દેખરેખ ટીમના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મધ્ય અને દક્ષિણ એશિયામાં ISIL-ખોરાસન (ISIL-K) તરફથી વધતા જતા ખતરા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જ્યાં મધ્ય એશિયા અને રશિયાના ઉત્તર કાકેશસ સહિત લગભગ 2 હજાર સ્થાનિક લડવૈયાઓ અને આંતરરાષ્ટ્રીય સક્રિય રીતે ભરતી કરી રહ્યા છે. ઉપરાંત, તેના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા […]

શ્રી કાશી વિશ્વનાથ ધામ 11 ઓગસ્ટથી સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત થઈ જશે

લખનૌઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કાશી વિશ્વનાથ ધામ 11 ઓગસ્ટથી સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત થઈ જશે. ખાસ કરીને પ્લાસ્ટિકની ટોપલીઓ અને પ્લાસ્ટિકના લોટાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ભક્તોને મંદિરમાં પ્લાસ્ટિકની ટોપલીઓ સહિત કંઈપણ ન લાવવાની પણ અપીલ કરવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરના સીઈઓ વિશ્વભૂષણે જણાવ્યું હતું કે, શણ અને લાકડાની બનેલી ટોપલીઓનો ઉપયોગ કરો. ભક્તો પ્લાસ્ટિકની બોટલોમાં […]

ટ્રમ્પે ફરી એકવાર ભારત અને રશિયાના સંબંધોને લઈને કર્યાં પ્રહાર

વોશિંગ્ટનઃ ભારત અને રશિયાના સંબંધોને લઈને ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર આકરા પ્રહાર કર્યાં છે. રશિયા સાથેના સંબંધનોને આગળ ધરીને ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારત અને રશિયાના સંબંધોને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને રશિયાના ગાઢ સંબંધો પર પ્રહાર કર્યા […]

અમેરિકાની નેવીનું એફ-35 ફાઈટર જેટ થયું ક્રેશ, પાટલોટનો બચાવ

કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમૂર નજીક યુએસ નેવીનું F-35 ફાઇટર જેટ ક્રેશ થયું હતું. નેવીના નિવેદન મુજબ, પાઇલટનો બચાવ થયો છે અને હાલમાં સુરક્ષિત છે. આ વિમાન સ્ટ્રાઇક ફાઇટર સ્ક્વોડ્રન VF-125 ‘રફ રાઇડર્સ’ સાથે જોડાયેલું હતું. આ એકમોના વિમાનોનો ઉપયોગ મોટાભાગે પાઇલટ્સ અને એરક્રૂને તાલીમ આપવા માટે થાય છે. અકસ્માત બાદ યુએસ નેવી એલર્ટ પર […]

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ, NIA કોર્ટનો ચુકાદો

મુંબઈઃ સત્તર વર્ષ બાદ માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટ કેસમાં NIAની વિશેષ અદાલતે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. જેમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. વિશેષ અદાલતે 19 એપ્રિલે તર્કવિતર્ક અને અંતિમ દલીલો પૂર્ણ કર્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, કેસમાં એક લાખથી વધુ પાનાઓના પુરાવા અને દસ્તાવેજો હોવાથી, ન્યાયપૂર્ણ […]

અમેરિકન ટ્રેડ ટેરિફની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં કટાડો, બીએસઈમાં 500પોઈન્ટનો ઘટાડો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 25 ટકા શુલ્ક લગાવવાની જાહેરાત બાદ ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારના 9:27 વાગ્યે સેન્સેક્સ 487 પોઇન્ટ અથવા 0.60 ટકા ઘટીને 80,994 અને નિફ્ટી 140 પોઇન્ટ અથવા 0.57 ટકા ઘટીને 24,717 પર ટ્રેડ કરી રહ્યો હતો. મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં પણ વેચવાલીનો દબાણ જોવા […]

બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની મુખ્ય જોગવાઈઓ 1 ઓગસ્ટ થી અમલમાં આવશે

નવી દિલ્હીઃ બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 15 એપ્રિલ 2025 ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ કાયદાઓમાં કુલ 19 સુધારાઓ હતા – રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1449, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1955 અને બેંકિંગ કંપનીઓ (ઉપયોગ અને હસ્તાંતરણ) એક્ટ, 1970 અને 1980. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code