1. Home
  2. Tag "Nigeria"

નાઈજીરિયામાં બસ અને ટ્રકની ટક્કરમાં 40 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય કડુનામાં આ સપ્તાહની શરૂઆતમાં બસ-ટ્રકની અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હોવાની વિગત છે. નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુના પ્રવક્તા બાયો ઓનાનુગાએ જણાવ્યું હતું. પ્રવક્તાએ રાષ્ટ્રપતિને ટાંકીને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું, કે રવિવારે ધાર્મિક સમારોહ દરમિયાન કડુનાના સમીનાકા શહેરમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા […]

નાઈજીરિયામાં બોટ પલટી જતાં 41 લોકોના મોત

નવી દિલ્હીઃ નાઈજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય ઝમફારામાં શનિવારે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. અન્ય 12 લોકોને બચાવકર્મીઓએ બચાવી લીધા હતા. નાઇજિરીયાના ફેડરલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ગુમ્મી-બુક્ક્યુમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય ધારાશાસ્ત્રી સુલેમાન ગુમ્મીએ રવિવારે જણાવ્યું હતું કે, બોટમાં 50થી વધુ મુસાફરો અને ક્રૂ સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે, ઝમફારાના ગુમ્મી સ્થાનિક […]

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ, 48થી વધુ લોકોના મોત

પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ બાદ પીકઅપ વાહન આવ્યું ઝપટે આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા નવી દિલ્હીઃ નાઈજીરીયામાં બપોરે પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 48 થી વધુ લોકોના મોત થયા છે. નાઈજિરિયન અખબાર પ્રીમિયમ ટાઈમ્સ અનુસાર, ઉત્તર-મધ્ય નાઈજર રાજ્યમાં બિડા-અગાઈ-લાપાઈ હાઈવે પર બપોરે લગભગ 12:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. નાઇજર ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર જનરલ અબ્દલ્લાહ-બાબા-આરાએ આની પુષ્ટિ […]

સાબયર ક્રાઈમ મામલે સમગ્ર દુનિયામાં ટોપ ઉપર રશિયા, જાણો ભારતની સ્થિતિ

નવી દિલ્હીઃ દુનિયાભરના લોકો ઉપરાંત સરકાર પણ સાયબર ક્રાઈમને લઈને ચિંતિત છે. જ્યાં સાયબર ફ્રોડનો ભોગ બનવા ઉપરાંત લોકોને સાયબર ગુલામ બનાવવા જેવી બાબતો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં હાલમાં જ વિશ્વભરમાં સાયબર ક્રાઈમનો એક સર્વે બહાર આવ્યો છે. જેમાં વિશ્વના ટોચના 10 દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જ્યાં સૌથી વધુ સાયબર ગુનાઓ […]

નાઈજીરિયામાં આતંકવાદી સંગઠન બોકો હરામે નિર્દોષ 37 વ્યક્તિઓની કરી હત્યા

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ નાઇજીરીયામાં આતંકવાદી સંગઠન બોકો હરામે બે અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા 37 ગ્રામીણોની ઘાતકી હત્યા કરી હતી. ઇસ્લામિક આતંકવાદી સંગઠને યોબે રાજ્યના ગીદામ જિલ્લામાં ગ્રામજનોને નિશાન બનાવ્યા હતા. તેઓએ પહેલા 17 લોકોને ગોળી મારીને મારી નાખ્યા, જ્યારે 20 અન્ય લોકોને મારવા માટે લેન્ડમાઈનનો ઉપયોગ કર્યો. આશ્ચર્યની વાત એ છે કે માર્યા ગયેલા 20 […]

નાઇજિરીયા: વધતી જતી ખાદ્યપદાર્થોની કિંમતો અને અછતને પહોંચી વળવા કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ

નવી દિલ્હીઃ નાઇજિરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ ખાદ્યપદાર્થોની વધતી કિંમતો અને અછતને પહોંચી વળવા કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. કેટલીક પહેલોમાં ખેડૂતોને ખાતર અને અનાજ પૂરા પાડવા માટે ઈંધણ સબસિડીને હટાવવાથી બચેલા નાણાંનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઘણા ખેડૂતોએ ખંડણી માટે અપહરણ કરતી ટોળકીના નિશાન બન્યા બાદ પોતાની જમીન છોડી દીધી છે. જે ખેડૂતો માટે […]

નાઇજીરીયા દ્રારા અટકાયત કરાયેલા 16 ભારતીય નાવિકોને કરાયા 10 મહિના બાદ મુક્ત  – કેરળ પોતાના વતન પરત ફરશે

કેરળના 16 નાવિકોને નાઈજીરીયાએ કર્યા મૂક્ત  લાંબા સમય બાદ મળશે પોતાના પરિવારને  બેગંલુરુઃ-  દેશના દરિયામાં માછીમારો પોતાની સરહદ જ્યારે વટાવીને બીજા દેશની સરહદે પહોંચી જાય છે ત્યારે તેઓને અહી ઝડપી પાડવામાં આવે છે અને વર્ષો સુધી કેટલાક દેશઓ તો બંધંક બનાવીને રાખે છે ત્યારે કેરળના આવા જ 16 નાવિકોને નાઈજીરીયા દ્રારા 10 મહિના બાદ મૂક્ત […]

મંકીપોક્સથી નાઈજીરિયામાં પ્રથમ મોત,દુનિયામાં અત્યાર સુધીમાં 3413 કેસ નોંધાયા

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નાઇજીરીયામાં મંકીપોક્સથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે.મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના 50 દેશોમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 3413 કેસ જોવા મળ્યા છે.તેમાંથી 41 નાઈજીરીયામાં સંક્રમિત છે. ભારત માટે રાહતની વાત છે કે,અહીં મંકીપોક્સનો એક પણ દર્દી નથી.ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર સહિત લગભગ સાત રાજ્યોમાંથી જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં કોઈ […]

નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં ગેરકાયદેસર તેલ રિફાઇનરીમાં વિસ્ફોટની ઘટનામાં100 થી વધુના મોત

નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં  તેલ રિફાઇનરીમાં વિસ્ફોટ – આ ઘટનામાં 100થી વધુના મોત   દિલ્હીઃ-નાઇજીરીયામાં ગેરકાયદેસર રિફાઇનરીઓ સામાન્ય  બાબત છે જ્યાં બિઝનેસ ઓપરેટરો વારંવાર અધિકારીઓની નજરથી દૂર દૂરના વિસ્તારોમાં રિફાઇનરીઓ સ્થાપીને નિયમો અને કરને ટાળે છે. આફ્રિકામાં નાઈજીરિયા ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક છે,જો ળશુક્કેરવારની રાતે  આવી એક ગેરકાયદેસર  તેલની કંપનીમાં આગ લાગવાની  ઘટના બનવા પામી […]

નાઈજીરીયામાં બંદુકની ધાર પર 140 વિદ્યાર્થીઓનું અપહરણ, એક વર્ષમાં 1000થી વધુનો શિકાર

નાઈજીરીયામાં વિદ્યાર્થીઓનું અપહરણ 140 વિદ્યાર્થીઓનું થયું કિડનેપિંગ શાળામાં બની આ ઘટના દિલ્હી : નાઈજીરીયામાં ફરી એક વાર એવી ઘટના બની છે જે શર્મનાક છે. નાઈજીરીયામાં એક બંદુકધારી વ્યક્તિએ બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશીને 140 જેટલા બાળકોને કીડનેપ કરી લીધા છે. જો કે શાળામાં ઘુસીને બાળકોનું અપહરણ થવાની ઘટના ફરીવાર બની છે. આ વાતની જાણકારી શાળાના જ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code