1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

વર્ષ 2022 સુધી સરકાર આ કર્મચારીઓનું PF આપશે: નિર્મલા સીતારમણ

કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર સરકાર આ કર્મચારીઓનું PF વર્ષ 2022 સુધી ભરશે જે યુનિટ્સના કર્મચારીઓનું EPFOમાં રજીસ્ટ્રેશન હશે તે લોકોને આ લાભ થશે નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટ કાળ દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો તેઓ માટે રાહતના સમાચાર છે. જે લોકોએ રોજગારી ગુમાવી હતી તે લોકોનું PF […]

આ વર્ષે સરકાર 5 કંપનીઓનું કરશે ખાનગીકરણ, સરકારે બતાવી યોજના

આ વર્ષે 5 કંપનીઓનું કરાશે ખાનગીકરણ નાણામંત્રીએ CIIની વાર્ષિક બેઠકમાં આ યોજના બતાવી મોદી સરકાર અર્થતંત્રમાં સુધારા માટે પ્રતિબદ્વ: નાણા મંત્રી નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્ર જ્યારે પ્રભાવિત થયું છે ત્યારે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે સરકાર પ્રતિબદ્વ છે અને હવે એ જ દિશામાં કામ કરી રહી છે. Confederation of Indian Industryની વાર્ષિક બેઠકને સંબોધિત […]

ઇંધણની કિંમતો મુદ્દે RBI અને સરકાર વચ્ચે ગજગ્રાહ, જાણો શું કહ્યું નાણા મંત્રીએ

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના સતત ભડકે બળતા ભાવથી પણ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર થઇ ચૂકી છે. આથી ઑગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBIએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને […]

બેંક ડૂબવાના કે બંધ થવાના કિસ્સામાં પણ ડિપોઝિટર્સને 90 દિવસમાં મળી જશે 5 લાખ સુધીની રકમ

બેન્ક ડૂબે કે બંધ થાય ડિપોઝિટર્સને 90 દિવસમાં પૈસા મળી જશે હવે ડિપોઝિટર્સને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી જશે મંત્રીમંડળે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનને મંજૂરી આપી નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે બેંક ડુબવા પર […]

કોરોના મહામારીથી પ્રભાવિત સેક્ટર્સ માટે સરકારે 1.1 લાખ કરોડની લોન ગેરંટીની જાહેરાત કરી, સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે પણ 50 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર

કોરોના મહામારીથી પ્રભાવિત સેક્ટર્સ માટે રાહતના સમાચાર સરકારે આ સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડ રૂપિયાના લોન ગેરંટીની જાહેરાત કરી સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે પણ 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે દેશના અનેક સેક્ટર ખરાબ રીતે પ્રભાવિત થયા હતા ત્યારે હવે આ સેક્ટરનાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સેકટર્સ માટે […]

કેન્દ્ર સરકારે પાંચ મીનિ બજેટમાં 27.1 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજની કરી ઘોષણા 

નાણામંત્રીએ બજેટ રજૂ કરવાનું શરુ કર્યું સરકારે 27.1 કરોડ આત્મ નિર્ભર પેકેજની જાહેરાત કરી દિલ્હીઃ-હાલ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે.સમગ્ર દેશમાં દર વર્ષે 1લી ફ્રેબુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવતું હોય છે,ત્યારે કોરોના મહામારીના સમયમાં 5 નાના બેજેટ પણ રજૂ કરવામાં આવ્યા છે. હાલ નાણામંત્રી નિર્મલા સીતારણે જણાવ્યું હતું […]

કોર્પોરેટ ટેક્સમાં છૂટને આરબીઆઈ ગવર્નરે ગણાવ્યો બોલ્ડ નિર્ણય, કર્યું સ્વાગત

કોર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન આરબીઆઈ ગવર્નરે કર્યું સ્વાગત શક્તિકાંત દાસે ગણાવ્યો બોલ્ડ નિર્ણય કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન કર્યું છે. આ એલાન પર રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ છે કે આનાથી કોર્પોરેટને ફાયદો થશે. આ છૂટથી કંપનીઓને ફાયદો થશે. આનાથી વિદેશી રોકાણ આવશે. આ એક કડક નિર્ણય છે. આનાથી લોકોને […]

આર્થિક સર્વેક્ષણ : 7% રહેશે જીડીપી વિકાસ દર, સુધારાઓની ઝડપ બનશે વધુ તેજ

મોદી સરકાર 2.0નું પહેલું બજેટ શુક્રવારે રજૂ થવાનું છે. બજેટથી પહેલા ગુરુવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની સામે પડકાર છે કે તે આમ આદમીની આશાઓ પર ખરા ઉતરી શકે. રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામં આવ્યો છે. મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે સર્વે રજૂ કર્યો છે. સર્વે પ્રમાણે, […]

શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો

નોટબંધી બાદ પણ બજારમાં કરન્સીના ઓપરેશન્સમાં વધારો થયો છે. ખુદ સરકારે સંસદમાં આની જાણકારી આપી છે. સરકારે એ પણ સ્વીકાર કર્યો છે કે બજારમાં રોકડ જેટલી વધારે હશે, ભ્રષ્ટાચાર તેટલો જ વધારે થશે. સરકારે માન્યું છે કે દુનિયાભરમાં રોકડ અને ખોટી ગતિવિધિઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. સાંસદ રામપ્રીત મંડલે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા […]

સરહદે અજંપા ભરેલી શાંતિ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની જમ્મુ મુલાકાત રદ્દ

જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન દ્વારા ગત 20 કલાકમાં સંઘર્ષવિરામ ભંગની કોઈ ઘટના સામે આવી નથી. જો કે તેમ છતાં પણ સરહદે શાંતિ બેચેની ભરેલી છે. અધિકારીઓ દ્વારા ગુરુવારે આના સંદર્ભે માહિતી આપવામાં આવી છે. તેની સાથે જ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જમ્મુના પોતાના નિર્ધારીત પ્રવાસને રદ્દ કર્યો છે. તેઓ સામ્બા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code