1. Home
  2. Tag "nirmala sitharaman"

નિર્મલા સીતારમણ નવી દિલ્હીમાં 49માં સિવિલ અકાઉન્ટ્સ ડેની ઉજવણીની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણ 1 માર્ચ, 2025નાં રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસનાં સ્થાપના દિવસ પ્રસંગે 49માં સિવિલ એકાઉન્ટ્સ ડેનાં રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કરશે. ઉદઘાટન સત્ર દરમિયાન પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ) પર “ડિજિટલાઇઝેશન ઓફ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા: ધ ટ્રાન્સફોર્મેટિવ ડિકેડ (2014-24)” શીર્ષક સાથેનો એક […]

નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં નવુ આવકવેરા બિલ 2025 રજુ કરાયુ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં બહુપ્રતિક્ષિત નવું આવકવેરા બિલ-2025 રજૂ કર્યું. નવું આવકવેરા બિલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે. આ સાથે લોકસભાની કાર્યવાહી 10 માર્ચના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભામાં નવું આવકવેરા બિલ-2025 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું, કે, અમે આવકવેરા કલમોની સંખ્યા ઘટાડીને 536 કરી […]

નિર્મલા સીતારમણની જેમ ટ્રાય કરો મધુબની પેઇન્ટિંગવાળી સાડીઓ

નિર્મલા સીતારમણ ફરી એકવાર પોતાની સાડી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં છે. બજેટ પ્રેઝન્ટેશન દરમિયાન, તેણી મધુબની પેઇન્ટિંગ સાથેની સાડીમાં જોવા મળે છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 8મું કેન્દ્રીય બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. જે સ્વતંત્ર ભારતમાં કોઈપણ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ સૌથી મોટું બજેટ છે. તેણે આ કામ પરંપરાગત સાડી પહેરીને […]

ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરુ ઉતર્યુઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છેલ્લા 75 વર્ષોમાં સમયની કસોટી પર ખરુ ઉતર્યું છે, જ્યારે તે જ સમયે પોતાના બંધારણનો મુસદ્દો તૈયાર કરનારા 50 દેશોમાંથી મોટા ભાગનાએ તેમાં ફેરફાર કર્યા છે. રાજ્યસભામાં ‘ભારતીય બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ પર ચર્ચાની શરૂઆત કરતા, નાણામંત્રીએ બંધારણ સભાના 389 […]

નિર્મલા સીતારમણને મોટી રાહત! કર્ણાટક હાઈકોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં FIR રદ્દ કરી

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે (03 ડિસેમ્બર, 2024) કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને પૂર્વ રાજ્ય ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કતિલાલ સામે કથિત રીતે નાણાંની ઉચાપત કરવા અને વ્યાપારી સંસ્થાઓ પર ચૂંટણી બોન્ડ ખરીદવા માટે દબાણ કરવા બદલ ફોજદારી કેસ નોંધ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ કેસમાં સહઆરોપી છે. કર્ણાટક હાઈકોર્ટે 20 નવેમ્બરે પોતાનો આદેશ અનામત […]

નિર્મલા સીતારમણની મેક્સિકોના નાણામંત્રી સાથે મુલાકાત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને શનિવારે મેક્સિકો સિટીમાં મેક્સિકોના નાણા અને જાહેર દેવું સચિવ ડૉ. રોજેલિયો રામિરેઝ સાથે મુલાકાત કરી. જેમાં બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સીતારમને મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે મેક્સિકન સરકાર સાથે તેના અનુભવો શેર કરવામાં અને ભારતના ડિજિટલ પરિવર્તનના આધારે સહયોગની શક્યતાઓ શોધવામાં ભારતને આનંદ થશે. […]

નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી લઝીઝ કુદરતોવ વચ્ચે બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી લઝીઝ કુદરતોવ વચ્ચે બેઠક યોજાઈ હતી. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક-AIIB ના બોર્ડ ઓફ ગવર્નર્સની વાર્ષિક બેઠક પહેલા બંને મંત્રીઓએ પરસ્પર વેપાર, ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ખાતર અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના ક્ષેત્રોમાં ચર્ચા કરી હતી. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ નીતિ પર સમજૂતી થઈ […]

દેશ સામે ઘણા પડકારો છે અને તેના માટે ભંડોળની જરૂરિયાત: નિર્મલા સીતારમણ

ભોપાલ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભોપાલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ના 11મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસમાં એકેડેમિક બિલ્ડિંગ અને લેક્ચર હોલનો શિલાન્યાસ કર્યો હતો. તેમજ 442 રિસર્ચ સ્કોલર્સને ડિગ્રી એનાયત […]

બાંગ્લાદેશ સંકટની આર્થિક અસર ભારત ઉપર પણ પડીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ઉભી થયેલી પરિસ્થિતિની આર્થિક અસર ભારત ઉપર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ગારમેન્ડ અને નિટેડ સેક્ટર બાંગ્લાદેશ સંકટને પગલે અનિશ્ચિતતાનો શિકાર થઈ રહ્યાં છે. તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. જો કે, કેટલી અસર થઈ રહી છે તે અંગે વધારે કહેવાનું ટાળ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રિઝર્વ બેંકની […]

‘વીમા પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ છેઃ કર્મચારી સંઘ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઇફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે. 28 જુલાઈના રોજ નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું તમને જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code