1. Home
  2. Tag "nirmala sitharaman"

વ્યાજ દરમાં વધારો અટકાવવો અમારા હાથમાં નથીઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ

નવી દિલ્હી: વ્યાજ દરમાં વધારો અટકાવવા અમારા હાથમાં નથી, જે તે સમયે જમીનની સ્થિતિ પર આધાર રાખે છે. તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.  એપ્રિલમાં, આરબીઆઈએ મુખ્ય નીતિ દર (રેપો)ને 6.5 ટકા પર યથાવત રાખીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. અગાઉ, મધ્યસ્થ બેંકે મે 2022 થી રેપો રેટમાં અઢી ટકાનો વધારો […]

દેશમાં એક વર્ષમાં રૂ. 13.82 લાખ કરાડોની પરોક્ષ કરની વસુલાત થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC) ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠકમાં મહેસૂલ સચિવ, સીબીઆઈસીના ચેરમેન અને સીબીઆઈસીના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ વ્યાપક સમીક્ષામાં, કર સંબંધિત સુવિધાઓ, કરદાતાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ, વેપાર જગતની ફરિયાદ નિવારણ, વિવિધ કાર્યક્ષેત્રોને આવરી લેવામાં […]

છેલ્લા સાત વર્ષમાં સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમમાં રૂપિયા 40,700 કરોડ મંજૂર કરવામાં આવ્યા

દિલ્હી : આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. મહેનતું, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો […]

ભારતઃ આવકવેરો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ, ચાલુ વર્ષે આવકવેરા મુક્તિ મર્યાદામાં કરાયો વધારો

રિટર્ન ફાઈલ કરવાનો પણ પ્રારંભ મુદ્દત પૂર્ણ બાદ રિટર્ન ફાઈલ કરનારને થશે દંડ નવી દિલ્હીઃ દેશમાં આવકવેરો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમજ લોકો હવે આવકવેરા રિટર્ન પણ ફાઈલ શકશે. આ વખતે ઈન્કમ ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે આવકવેરાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર […]

દેશમાં મોદી સરકારના શાસનમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક ડબલ થઈ

નવી દિલ્હીઃ ભારતમાં પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક ડબલ થઈ ગઈ છે. એનએસઓ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ પ્રતિ વ્યક્તિની આવક ડબલ થઈને 1.72 લાખ ઉપર પહોંચી છે. જો કે, અસમાન આવક ડિસ્ટ્રીબ્યુશન એક મોટો પડકાર છે. વર્ષ 2014-15માં ભારતમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 86647 રૂપિયા હતી. આ ઉપરાંત નવ વર્ષમાં […]

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 ના સાર વિશે બોલતા, નાણામંત્રીએ કહ્યું કે, બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતની વિકાસ આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારો […]

આજે સંસદમાં રજુ થશે કેન્દ્રીય બજેટ,નિર્મલા સીતારમણ પાસેથી આ મોટી અપેક્ષાઓ

દિલ્હી:કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આગામી ઉનાળામાં સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.આજે જ્યારે નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કરશે, ત્યારે ભારતીય મધ્યમ વર્ગ અને ભારતીય કોર્પોરેટસ વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને થોડી રાહતની રાહ જોશે. અગાઉ, મંગળવારે સંસદમાં રજૂ […]

ભારત-યુએસ EFP 9મી બેઠક આજે,નિર્મલા સીતારમણ અને જેનેટ યેલેન આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

દિલ્હી:કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને યુએસ નાણામંત્રી જેનેટ યેલેન શુક્રવારે નવી દિલ્હીમાં ક્લાયમેટ ફાઇનાન્સ સહિત પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.બંને નેતાઓ ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ’ ની 9મી બેઠકનું નેતૃત્વ કરશે.યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન 11 નવેમ્બરે એક દિવસીય ભારતની મુલાકાતે આવશે. નાણા મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 9મી ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ […]

વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું અને આ પ્રસંગે CVCના નવા ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી પોર્ટલનો પણ પ્રારંભ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, વિકસિત ભારત માટે, આપણે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે. આ […]

વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ ઘણી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2023માં રજુ થનાર કેન્દ્રીય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશની આર્થિક વૃદ્ધિની ગતિ જળવાઈ રહે. નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. નાણાપ્રધાન સીતારમણ હાલમાં અમેરિકાની મુલાકાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code