1. Home
  2. Tag "nirmala sitharaman"

ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને […]

આગામી ટર્મમાં મોદી સરકાર રિપીટ થાય, તો વસ્તી નિયંત્રણનો કાયદો ટોચની પ્રાથમિકતા હશે? બજેટીય ભાષણમાં સંકેત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વચગાળાના બજેટમાં વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જના આકલન માટે એક કમિટીની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કમિટી પાસે ઉચ્ચાધિકાર હશે. કમિટી સરકારને આ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની ભલામણો આપશે. વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જથી પેદા થનારા […]

ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળઃ નીર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશની આર્થિક સ્થિતિ પર રાજ્યસભામાં ટૂંકા ગાળાની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળ છે. મંગળવારે ગૃહમાં શરૂ થયેલી ચર્ચાનો જવાબ આપતાં તેમણે ઉદ્યોગ ક્ષેત્રે દેશની સિદ્ધિઓ પણ ગણાવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં લગભગ 22 ટકાનો […]

ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં 4 ભારતીયો,નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત યાદીમાં સામેલ

દિલ્હી:નાણામંત્રી નિર્મલા સીતારમણે ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેણી 32મા ક્રમે છે, જેમાં યુએસના ઉપપ્રમુખ કમલા હેરિસ અને ગાયિકા ટેલર સ્વિફ્ટનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે – HCL કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા (રેન્ક 60), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા […]

ગેરકાયદે ઓનલાઈન લોન આપતી કંપનીઓ અને મોબાઈલ એપ્સ મામલે કેન્દ્ર સરકાર કાયદો બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનાર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય પૈસા ઉછીના લેનારાઓને બચાવવાનો છે. સૌપ્રથમ, તેમને ખૂબ ઊંચા વ્યાજ દરોનો સામનો કરવો પડે છે, અને લોન ન ચૂકવવાના કિસ્સામાં, તેમની […]

સનામત ધર્મના અપમાન મામલે કોંગ્રેસ સહિત વિપક્ષી સંગઠન ઉપર નિર્મલા સીતારમણના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સનાતન ધર્મના અપમાન મામલે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટડાલિન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસની સાથે વિપક્ષ સંગઠનને પણ સનામત ધર્મના અપમાન મામલે આડેહાથ લીધું હતું. આ ઉપરાંત તેમણે જી20ની સફળતા મામલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં જણાવ્યું […]

દેશમાં જુલાઈ મહિનામાં જીએસટીની આવક 1.65 લાખ કરોડ થઈ

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ જીએસટી આવક ₹1,65,105 કરોડ છે જેમાંથી સીજીએસટી ₹29,773 કરોડ છે, એસજીએસટી ₹37,623 કરોડ છે , આઇજીએસટી ₹85,930 કરોડ છે (માલની આયાત પર એકઠા થયેલા ₹ 41,239 કરોડ સહિત) અને સેસ ₹11,779 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 840 કરોડ સહિત) છે. દેશના મહારાષ્ટ્રમાં સૌથી […]

ડોલરની મોનોપોલી તૂટશે ખરી?

(સ્પર્શ હાર્દિક) પાછલી સદીમાં સંસારે બે મહાયુદ્ધ જોયાં અને એના પરિણામે જેનો સૂર્ય કદી આથમતો ન હોવાનું કહેવાતું એ બ્રિટિશરોનું સામ્રાજ્ય પોતે જ આથમી ગયું. જર્મની અને જાપાન જેવા દેશો પણ ઘણે હદે ખુવાર થઈ ગયા. વિશ્વની સત્તા બે પ્રબળ ધ્રુવો વચ્ચે હાલકડોલક થવા લાગી, જેમાંનું એક રશિયા અને બીજું અમેરિકા. રશિયા તો ખેર કૉલ્ડ […]

નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ જેપી નડ્ડાને મળ્યા,કેબિનેટમાં ફેરબદલની અટકળો 

દિલ્હી : કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની શક્યતાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ભાજપની ટોચની નેતાગીરી સાથે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતની પ્રક્રિયા ચાલી રહી છે. નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, એક મોટા ફેરફારમાં ભાજપે કેન્દ્રીય મંત્રી […]

વ્યાજ દરમાં વધારો અટકાવવો અમારા હાથમાં નથીઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ

નવી દિલ્હી: વ્યાજ દરમાં વધારો અટકાવવા અમારા હાથમાં નથી, જે તે સમયે જમીનની સ્થિતિ પર આધાર રાખે છે. તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.  એપ્રિલમાં, આરબીઆઈએ મુખ્ય નીતિ દર (રેપો)ને 6.5 ટકા પર યથાવત રાખીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. અગાઉ, મધ્યસ્થ બેંકે મે 2022 થી રેપો રેટમાં અઢી ટકાનો વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code