નીતિ આયોગ: ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કૃષિ અને શિક્ષણ નીતિ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરાશે
નવી દિલ્હીઃ સ્થિર, ટકાઉ અને સર્વસમાવેશક ભારતના નિર્માણ તરફના અભિયાનમાં, નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક 7મી ઓગસ્ટ 2022ના રોજ યોજાશે અને તે કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સહયોગ અને સહકારના નવા યુગ તરફ તાલમેલનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે ગવર્નિંગ કાઉન્સિલની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકના […]