1. Home
  2. Tag "nitin gadkari"

પ્રદૂષણ પર આવી શકે છે જલ્દી નિયંત્રણ,સરકારે સ્ક્રેપ સેન્ટરને લઈને આપી જાણકારી

જૂના વાહનો જશે ભંગારમાં દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે  નીતિન ગડકરીની જાહેરાત દિલ્હી :વધતા પ્રદૂષણના કારણે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ત્યારે હવે તેને વધારે વેગવંતુ બનાવવા માટે સરકાર નવી તૈયારી કરી લીધી છે. જાણકારી અનુસાર નીતિન ગડકરીએ કહ્યું કે દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે, જૂના વાહનો ભંગારમાં જશે. કેન્દ્રિય મંત્રી […]

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લેવાની વિચારણા, ઈંધણના ભાવમાં હજુ ઘટાડો થવાની શક્યતા

દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક્સાઈટ ટેક્સ ઘટાડીને દેશની જનતાને રાહત આપી છે. ઈંધણના ભાવમાં ઘટાડો થાય તે દિશામાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો કામગીરી કરી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાથી આ ઉત્પાદનો પરનો ટેક્સ ઘટશે. જેથી […]

પડકાર અને સમસ્યાઓને અવસરમાં બદલી જાણે તે જ લીડરઃ નીતિન ગડકરીનો મંત્ર

દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાની બેબાકી અને ગુણવત્તા પૂર્ણ કામનેને લઈને જાણીતા છે. માર્ગના કોન્ટ્રક્શનમાં ગુણવત્તામાં કોઈ સમાધાન તેમને પસંદ નથી. જે માટે ટેસ્ટીંગ પણ પોતાના અલગ અંદાજમાં કરે છે. એવો જ એક ટેસ્ટ તેમણે આજથી વર્ષો પહેલા મુંબઈ-પૂના એક્સપ્રેસમાં કર્યું હતું. જ્યારે તેમણે 130 કિમિ પ્રતિ કલાકની ઝડફથી દોડતી કારમાં […]

જમ્મુ કાશ્મીરઃ કાઝીકુંડ -બનિહાલ ટનલ બનીને તૈયાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી કરશે ઉદ્ધાટન- આ ટનલથી યાત્રીઓનું 16 કિમી અંતર ઘટશે

મંત્રી નિતીગ ગડકરી સોમવાર-મંગળવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે નીતિન ગડકરી કરશે કાંઝીકુંડ-બનિહાલ ટનલનિું ઇદ્ધાટન આ ટનલથી યાત્રીઓનો 16 કિમીનો માર્ગ ઘટશે શ્રીનગરઃ- દેશમાં જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ છે તેમ તેમ છેવાળાના પ્રદેશ સુધી અનેક સુવિધાઓ સજ્જ કરવામાં આવી રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીર કે જે પહાડી વિસ્તાર ગણાય છે ત્યાં પણ અનેક ટનલનું નિર્માણ કરવામાં […]

કારમાં આવશે મોટા બદલાવ, ગડકરીએ કહ્યું – ટૂંક સમયમાં અપાશે આદેશ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે બાયો-ફ્યુલ આધારિત વાહનો દોડશે આગામી ત્રણ અને ચાર મહિનામાં બાયો-ફ્યુલ પર ચાલતા વાહનો માટે આદેશ જાહેર કરાશે: નીતિન ગડકરી ગ્રીન એન્જિન સમાધાન પર ભાર આપવાથી નાગરિકોને પેટ્રોલના વધારાની કિંમતોમાંથી થોડી રાહત મળશે નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે હવે સરકાર બાયો-ફ્યુલ પર આધારિત વાહનોને લઇને બ્લૂપ્રિન્ટ તૈયાર […]

આળસુ અધિકારીઓ પર ડંડો ચલાવતા મને આવડે છે: નીતિન ગડકરી

કામમાં ઢીલાશ કરતા સરકારી અધિકારીઓને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ચેતવણી કામમાં આળસ કરે તેના પર ડંડો ચલાવતા મને આવડે છે કામમાં ઢીલાશ કરનારાઓની તો ખેર નથી નવી દિલ્હી: કેટલાક સરકારી વિભાગોમાં સરકારી અધિકારીઓ દરેક કામમાં વિલંબ અથવા ઢીલાશ દેખાડતા હોય છે ત્યારે હવે આ પ્રકારના અધિકારીઓ વિરુદ્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કડકાઇભર્યુ વલણ દર્શાવ્યું છે. […]

નાગપુરના ઝીરો મિલ સ્ટેશન અને ફ્રીડમ પાર્કથી શહેરની ખ્યાતિ વધશેઃ નીતિન ગડકરી

નાગપુરઃ મહામેટ્રો દ્વારા નાગપુરમાં સીતાબર્દી-જીરો મિલ-કસ્તરચંદ પાર્ક કોરિડોર સાથે ફ્રીડમ પાર્કની સ્થાપનાથી નાગપુરની પ્રગતિ વધશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વ્યક્ત કરી હતી. નાગપુરમાં 1.6 કિમી લાંબી સીતાબર્દી-ઝીરો મિલ-કસ્તૂરચંદ પાર્ક રૂટનું કેન્દ્રીય મંત્રીએ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, નાગપુરમાં કોઈ વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં પહેલી એક […]

હવે હાઇવે પર ટોલ પ્લાઝા થશે જશે બંધ, જીપીએસથી ટોલ સંચાલિત થશે

હવે હાઇવે પર ટોલ પ્લાઝા અને લાંબી લાઇનો થશે બંધ ટૂંક સમયમાં ટોલ પ્લાઝાથી જીપીએસ સિસ્ટમથી સંચાલિત થશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી નવી દિલ્હી: હવે તમને કદાચ હાઇવે પર ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો જોવા નહીં મળે અને તમારે વધુ સમય સુધી ત્યાં પ્રતિક્ષા પણ નહીં કરવી પડે. હવે હાઇવે પર […]

ગુજરાતના રાજ્યસભાના ભાજપ-કોંગ્રેસના સાંસદોએ હાઈવેની કામગીરી અગે ગડકરીને રજુઆત કરી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી હતી  જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી […]

માર્ગ અકસ્માતમાં મોતની શક્યતાઓ ઘટાડવા નીતિન ગડકરીનું મહત્વનું સૂચન, જાણો શું છે સૂચન?

દેશમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા નીતિન ગડકરીનો પ્રસ્તાવ દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જરૂરી અત્યારે માત્ર 10 લાખથી ઉપરની કિંમતની કારમાં 6 એરબેગ્સ હોય છે નવી દિલ્હી: ભારતમાં દૈનિક સ્તરે અનેક રાજ્યોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો આવે છે ત્યારે હવે લોકો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code