1. Home
  2. Tag "nitin gadkari"

આળસુ અધિકારીઓ પર ડંડો ચલાવતા મને આવડે છે: નીતિન ગડકરી

કામમાં ઢીલાશ કરતા સરકારી અધિકારીઓને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ચેતવણી કામમાં આળસ કરે તેના પર ડંડો ચલાવતા મને આવડે છે કામમાં ઢીલાશ કરનારાઓની તો ખેર નથી નવી દિલ્હી: કેટલાક સરકારી વિભાગોમાં સરકારી અધિકારીઓ દરેક કામમાં વિલંબ અથવા ઢીલાશ દેખાડતા હોય છે ત્યારે હવે આ પ્રકારના અધિકારીઓ વિરુદ્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કડકાઇભર્યુ વલણ દર્શાવ્યું છે. […]

નાગપુરના ઝીરો મિલ સ્ટેશન અને ફ્રીડમ પાર્કથી શહેરની ખ્યાતિ વધશેઃ નીતિન ગડકરી

નાગપુરઃ મહામેટ્રો દ્વારા નાગપુરમાં સીતાબર્દી-જીરો મિલ-કસ્તરચંદ પાર્ક કોરિડોર સાથે ફ્રીડમ પાર્કની સ્થાપનાથી નાગપુરની પ્રગતિ વધશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વ્યક્ત કરી હતી. નાગપુરમાં 1.6 કિમી લાંબી સીતાબર્દી-ઝીરો મિલ-કસ્તૂરચંદ પાર્ક રૂટનું કેન્દ્રીય મંત્રીએ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, નાગપુરમાં કોઈ વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં પહેલી એક […]

હવે હાઇવે પર ટોલ પ્લાઝા થશે જશે બંધ, જીપીએસથી ટોલ સંચાલિત થશે

હવે હાઇવે પર ટોલ પ્લાઝા અને લાંબી લાઇનો થશે બંધ ટૂંક સમયમાં ટોલ પ્લાઝાથી જીપીએસ સિસ્ટમથી સંચાલિત થશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી નવી દિલ્હી: હવે તમને કદાચ હાઇવે પર ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો જોવા નહીં મળે અને તમારે વધુ સમય સુધી ત્યાં પ્રતિક્ષા પણ નહીં કરવી પડે. હવે હાઇવે પર […]

ગુજરાતના રાજ્યસભાના ભાજપ-કોંગ્રેસના સાંસદોએ હાઈવેની કામગીરી અગે ગડકરીને રજુઆત કરી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી હતી  જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી […]

માર્ગ અકસ્માતમાં મોતની શક્યતાઓ ઘટાડવા નીતિન ગડકરીનું મહત્વનું સૂચન, જાણો શું છે સૂચન?

દેશમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા નીતિન ગડકરીનો પ્રસ્તાવ દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જરૂરી અત્યારે માત્ર 10 લાખથી ઉપરની કિંમતની કારમાં 6 એરબેગ્સ હોય છે નવી દિલ્હી: ભારતમાં દૈનિક સ્તરે અનેક રાજ્યોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો આવે છે ત્યારે હવે લોકો અને […]

જૂના વાહનો માટેની સ્ક્રેપ પોલીસીની જાહેરાત ગડકરી તા.13મીએ ગુજરાતથી કરશે

અમદાવાદઃ ગુજરાત અને દેશમાં જુના વાહનોને સ્ક્રેપ કરવા માટેની પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વિહિકલ પોલીસીની જાહેર કરી હતી આ પોલિસીના આધારે આગામી 13 ઓગસ્ટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી મહત્વની જાહેરાત કરશે. જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ […]

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ક્યાં કરે છે ઉપયોગ? ગડકરીએ આપ્યો આ જવાબ

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ખર્ચ ક્યાં કરી રહી છે કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ સરકાર માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય વિકાસ કાર્યો રકમનો કરે છે ઉપયોગ નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર […]

તો હવે 60-65 રૂપિયામાં મળી શકે છે ઇંધણ, જાણો શું છે સરકારની યોજના

હવે 60-65 રૂપિયામાં મળી શકે છે ઇંધણ સરકાર કરી રહી છે આ તૈયારી હવે પેટ્રોલ પંપ પર ઇથેનોલ મળશે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ ડિઝલની સતત વધતી કિંમતોથી સામાન્ય પ્રજાની કમર તૂટી ચૂકી છે અને ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે ત્યારે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલ-ડિઝલની વધતી […]

નીતિન ગડકરી ગાયના છાણમાંથી પેંટ બનાવનારી દેશની પહેલી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

MSME મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ ખાદી પ્રાકૃતિક પેંટના બ્રાન્ડ એમ્બેસેડર બનશે અને યુવા ઉદ્યમીઓને ગાયના છાણમાંથી પેંટ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા દેશભરમાં તેનો પ્રચાર કરશે. જયપુરમાં ખાદી પ્રાકૃતિક પેંટની નવી સ્વચાલિત નિર્માણ યુનિટનું ‘ઓનલાઇન’ ઉદ્દઘાટન કરતા તેમણે કહ્યું કે,તે દેશમાં ગ્રામીણ અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને સશકત બનાવવામાં તે મહત્વનું સાબિત થશે. […]

કોરોના મહામારીમાં સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય, અઢી કરોડથી વધુ વેપારીઓ થશે લાભાન્વિત

કોરોના મહામારી દરમિયાન સરકારે લીધો મોટો નિર્ણય હવે દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય લેવાયો સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વેપારીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો લાગવાની સાથોસાથ અનેક સેક્ટર્સ પણ વિપરીત રીતે પ્રભાવિત થયા છે. સૌથી વધુ ઝટકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code