1. Home
  2. Tag "nitin gadkari"

હવે 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી,ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ

હવે મુસાફરો માટે મુસાફરી બનશે સલામત 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ  દિલ્હી:કેન્દ્ર સરકાર સલામતી વધારવા માટે આઠ પેસેન્જર વહન કરતા વાહનોમાં ઓછામાં ઓછી છ એરબેગ્સ ફરજિયાત બનાવવા જઈ રહી છે.રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ શુક્રવારે ટ્વિટમાં જણાવ્યું હતું કે,વાહન ઉત્પાદકોએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા […]

રાજનાથ સિંહ,જેપી નડ્ડા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝિટિવ,સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ

રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત બે દિવસમાં બીજેપીના ઘણા નેતાઓ થયા સંક્રમિત સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ  દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના સંક્રમિત થયા છે.ગડકરીએ પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.  નીતિન ગડકરીએ ટ્વિટ કરીને […]

પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, હવે ઇથેનોલ સંચાલિત ગાડીઓની હશે ભરમાર, પ્રતિ લીટર 40 રૂપિયાની બચત થશે

પેટ્રોલ અને ડીઝલને બદલે હવે ફ્લેક્સ ફ્યુઅલ સંચાલિત વાહનોની થશે ભરમાર ઇથેનોલ વડે વાહનો થશે સંચાલિત તે પેટ્રોલ અને ડીઝલ કરતાં 40 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ પડશે નવી દિલ્હી: આજે બાઇક કે કાર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની આવશ્યકતા રહે છે પરંતુ ટૂંક સમયમાં હવે આ જરૂરિયાત પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થવા જઇ રહી છે […]

ધારાસભ્યો શા માટે નથી આપતા ટોલ? જાણો શું કહ્યું નીતિન ગડકરીએ?

સાંસદો-ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા? જુઓ નીતિન ગડકરી શું આપ્યો જવાબ નવી દિલ્હી: જ્યારે આપણે બહારગામ જઇએ છીએ ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ લેવામાં આવે છે અને મોંઘા ટોલથી લોકો ત્રસ્ત હોય છે ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લોકોએ એવો સવાલ પૂછ્યો હતો કે, સામાન્ય પ્રજાને મોંઘા ટોલ ટેક્સ ભરવા […]

મંત્રી નિતીન ગડકરીનું એલાનઃ- કાર ઉત્પાદક કંપનીઓને 100 ટકા બાયો ઈથોલિન પર ચાલતા એન્જિન બનાવવાના આપશે આદેશ

નીતિન ગડકરીનું એલાન કાર કંપનીઓને  આપશે નિર્દેશ 100 ટકા બાયો ઈથોલિન પર લાચતા એન્જિન બનાવાશે દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવની મોંધવારીને લઈને લોકો પરેશાન છે ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે મોંઘા પેટ્રોલ અને ડીઝલથી છૂટકારો મેળવવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. આ સમગ્ર મામલે વિતેલા […]

પ્રદૂષણ પર આવી શકે છે જલ્દી નિયંત્રણ,સરકારે સ્ક્રેપ સેન્ટરને લઈને આપી જાણકારી

જૂના વાહનો જશે ભંગારમાં દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે  નીતિન ગડકરીની જાહેરાત દિલ્હી :વધતા પ્રદૂષણના કારણે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ત્યારે હવે તેને વધારે વેગવંતુ બનાવવા માટે સરકાર નવી તૈયારી કરી લીધી છે. જાણકારી અનુસાર નીતિન ગડકરીએ કહ્યું કે દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે, જૂના વાહનો ભંગારમાં જશે. કેન્દ્રિય મંત્રી […]

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લેવાની વિચારણા, ઈંધણના ભાવમાં હજુ ઘટાડો થવાની શક્યતા

દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક્સાઈટ ટેક્સ ઘટાડીને દેશની જનતાને રાહત આપી છે. ઈંધણના ભાવમાં ઘટાડો થાય તે દિશામાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો કામગીરી કરી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાથી આ ઉત્પાદનો પરનો ટેક્સ ઘટશે. જેથી […]

પડકાર અને સમસ્યાઓને અવસરમાં બદલી જાણે તે જ લીડરઃ નીતિન ગડકરીનો મંત્ર

દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાની બેબાકી અને ગુણવત્તા પૂર્ણ કામનેને લઈને જાણીતા છે. માર્ગના કોન્ટ્રક્શનમાં ગુણવત્તામાં કોઈ સમાધાન તેમને પસંદ નથી. જે માટે ટેસ્ટીંગ પણ પોતાના અલગ અંદાજમાં કરે છે. એવો જ એક ટેસ્ટ તેમણે આજથી વર્ષો પહેલા મુંબઈ-પૂના એક્સપ્રેસમાં કર્યું હતું. જ્યારે તેમણે 130 કિમિ પ્રતિ કલાકની ઝડફથી દોડતી કારમાં […]

જમ્મુ કાશ્મીરઃ કાઝીકુંડ -બનિહાલ ટનલ બનીને તૈયાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી કરશે ઉદ્ધાટન- આ ટનલથી યાત્રીઓનું 16 કિમી અંતર ઘટશે

મંત્રી નિતીગ ગડકરી સોમવાર-મંગળવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે નીતિન ગડકરી કરશે કાંઝીકુંડ-બનિહાલ ટનલનિું ઇદ્ધાટન આ ટનલથી યાત્રીઓનો 16 કિમીનો માર્ગ ઘટશે શ્રીનગરઃ- દેશમાં જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ છે તેમ તેમ છેવાળાના પ્રદેશ સુધી અનેક સુવિધાઓ સજ્જ કરવામાં આવી રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીર કે જે પહાડી વિસ્તાર ગણાય છે ત્યાં પણ અનેક ટનલનું નિર્માણ કરવામાં […]

કારમાં આવશે મોટા બદલાવ, ગડકરીએ કહ્યું – ટૂંક સમયમાં અપાશે આદેશ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે બાયો-ફ્યુલ આધારિત વાહનો દોડશે આગામી ત્રણ અને ચાર મહિનામાં બાયો-ફ્યુલ પર ચાલતા વાહનો માટે આદેશ જાહેર કરાશે: નીતિન ગડકરી ગ્રીન એન્જિન સમાધાન પર ભાર આપવાથી નાગરિકોને પેટ્રોલના વધારાની કિંમતોમાંથી થોડી રાહત મળશે નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે હવે સરકાર બાયો-ફ્યુલ પર આધારિત વાહનોને લઇને બ્લૂપ્રિન્ટ તૈયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code