1. Home
  2. Tag "nitin gadkari"

ગુજરાતના રાજ્યસભાના ભાજપ-કોંગ્રેસના સાંસદોએ હાઈવેની કામગીરી અગે ગડકરીને રજુઆત કરી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી હતી  જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી […]

માર્ગ અકસ્માતમાં મોતની શક્યતાઓ ઘટાડવા નીતિન ગડકરીનું મહત્વનું સૂચન, જાણો શું છે સૂચન?

દેશમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા નીતિન ગડકરીનો પ્રસ્તાવ દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જરૂરી અત્યારે માત્ર 10 લાખથી ઉપરની કિંમતની કારમાં 6 એરબેગ્સ હોય છે નવી દિલ્હી: ભારતમાં દૈનિક સ્તરે અનેક રાજ્યોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો આવે છે ત્યારે હવે લોકો અને […]

જૂના વાહનો માટેની સ્ક્રેપ પોલીસીની જાહેરાત ગડકરી તા.13મીએ ગુજરાતથી કરશે

અમદાવાદઃ ગુજરાત અને દેશમાં જુના વાહનોને સ્ક્રેપ કરવા માટેની પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વિહિકલ પોલીસીની જાહેર કરી હતી આ પોલિસીના આધારે આગામી 13 ઓગસ્ટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી મહત્વની જાહેરાત કરશે. જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ […]

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ક્યાં કરે છે ઉપયોગ? ગડકરીએ આપ્યો આ જવાબ

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ખર્ચ ક્યાં કરી રહી છે કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ સરકાર માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય વિકાસ કાર્યો રકમનો કરે છે ઉપયોગ નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર […]

તો હવે 60-65 રૂપિયામાં મળી શકે છે ઇંધણ, જાણો શું છે સરકારની યોજના

હવે 60-65 રૂપિયામાં મળી શકે છે ઇંધણ સરકાર કરી રહી છે આ તૈયારી હવે પેટ્રોલ પંપ પર ઇથેનોલ મળશે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ ડિઝલની સતત વધતી કિંમતોથી સામાન્ય પ્રજાની કમર તૂટી ચૂકી છે અને ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે ત્યારે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલ-ડિઝલની વધતી […]

નીતિન ગડકરી ગાયના છાણમાંથી પેંટ બનાવનારી દેશની પહેલી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

MSME મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ ખાદી પ્રાકૃતિક પેંટના બ્રાન્ડ એમ્બેસેડર બનશે અને યુવા ઉદ્યમીઓને ગાયના છાણમાંથી પેંટ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા દેશભરમાં તેનો પ્રચાર કરશે. જયપુરમાં ખાદી પ્રાકૃતિક પેંટની નવી સ્વચાલિત નિર્માણ યુનિટનું ‘ઓનલાઇન’ ઉદ્દઘાટન કરતા તેમણે કહ્યું કે,તે દેશમાં ગ્રામીણ અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને સશકત બનાવવામાં તે મહત્વનું સાબિત થશે. […]

કોરોના મહામારીમાં સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય, અઢી કરોડથી વધુ વેપારીઓ થશે લાભાન્વિત

કોરોના મહામારી દરમિયાન સરકારે લીધો મોટો નિર્ણય હવે દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય લેવાયો સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વેપારીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો લાગવાની સાથોસાથ અનેક સેક્ટર્સ પણ વિપરીત રીતે પ્રભાવિત થયા છે. સૌથી વધુ ઝટકો […]

કૃષિ માટે મહત્વના ટ્રેક્ટર હવે સીએનજીથી ચાલશે, 50 ટકા સુધી કાર્બન ઉત્સર્જન ઓછુ થશે

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં વાહનોમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. તેમજ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન હવે મોટર વ્હીલક રૂલ્સમાં કરાયેલા સંશોધન હેઠલ હવે ટ્રેક્ટર, હાર્વેસ્ટર જેવા વાહનો […]

દેશમાં આ રીતે માત્ર 20 દિવસમાં રસીની અછત થઇ શકે દૂર, નીતિન ગડકરીએ દર્શાવ્યો ઉપાય

દેશમાં રસીની અછત વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન દેશમાં અન્ય કંપનીઓને રસીના ઉત્પાદન માટે પરવાનગી આપવી અનિવાર્ય જો આમ કરાશે તો માત્ર 15-20 દિવસમાં દેશમાં રસીની અછત દૂર થશે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ અનેક રાજ્યોમાં રસીની અછતને લઇને સરકાર ટીકાનો સામનો કરી રહી છે ત્યારે હવે કેન્દ્રીય […]

છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતાં પણ વધુ મૃત્યુ માર્ગ અકસ્માતથી થયા: નીતિન ગડકરી

દેશમાં રોજબરોજના માર્ગ અકસ્માતમાં થતા મોતની સંખ્યા ચિંતાજનક છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતા વધુ મોત માર્ગ અકસ્માતમાં થયા: નીતિન ગડકરી છેલ્લા 1 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.50 લાખ લોકોના મોત થયા નવી દિલ્હી: દેશમાં થતા રોજબરોજના માર્ગ અકસ્માતની સંખ્યા ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતા વધુ મોત માર્ગ અકસ્માતમાં થયા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code