1. Home
  2. Tag "No-confidence motion"

ભ્રષ્ટાચાર હટાવવાનો PM મોદીનો નારો, અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર અમિત શાહે કોંગ્રેસને માર્યા ચાબખા

નવી દિલ્હીઃ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કેટલાક અણિયારા સવાલો કર્યાં હતા. તેમણે ગૃહમાં કહ્યું હતું કે, કેટલીક સરકારો ઘણા વર્ષો સુધી ચાલે છે. કોંગ્રેસ પક્ષની સરકાર 35 વર્ષ સુધી ઘણા વર્ષો સુધી ચાલી. માત્ર બે ચાર […]

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વિપક્ષને ઘેરવાની ભાજપાએ બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ તકનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર નિશાન સાધશે. ભાજપાએ વિપક્ષને પોતાના હથિયારથી હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માનવામાં આવે છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે ચર્ચા થશે. જેથી ભાજપ વિપક્ષ સામે […]

શાખ બચાવવા ઈમરાન ખાનનો અંતિમ દાવઃ અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો ફરીથી કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર ઉપર સંકટ વધારે ઘેરાઈ રહ્યું છે. તેમજ રાતના 8 વાગ્યાની આસપાસ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન સમગ્ર મામલો ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો છે. પીએમ ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે. સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને […]

પાકિસ્તાનઃ ઈમરાન સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સંસદમાં હંગામો, રાતના મતદાન થાય તેવી શકયતા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સંસદ શનિવારે વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ નિર્ણાયક અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા સંમત થઈ હતી. દરમિયાન પાકિસ્તાનના ઈતિહાસમાં ખાન સંભવતઃ પ્રથમ એવા વડાપ્રધાન હશે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી શકાય છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે 10.30 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code