નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રીનું નિવેદન- ભારતના લોકો હજુ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે
ભારતીય અર્થતંત્રને લઇને અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું નિવેદન ભારતના લોકો હજુ પણ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે અર્થતંત્રનું સ્તર હજુ પણ 2019 કરતાં નીચું છે નવી દિલ્હી: એક તરફ ભારતીય અર્થતંત્રની ગાડી પાટે આવી રહી છે ત્યારે બીજી તરફ નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનું એક ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. ભારતીય અર્થતંત્ર પર નિવેદન […]