1. Home
  2. Tag "Nobel prize 2021"

NOBEL PRIZE 2021: અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની ઘોષણા, આ ત્રિપુટીને પુરસ્કાર કરાશે એનાયત

વર્ષ 2021ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગરિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સની ત્રિપુટીએ અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે પુરસ્કારની અડધી રાશિ ડેવિડ કાર્ડને આપવામાં આવી છે નવી દિલ્હી: વર્ષ 2021ના અર્થશાસ્ત્ર કેટેગરી માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગરિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સની ત્રિપુટીએ અર્થશાસ્ત્ર […]

Nobel Peace Prize 2021: પત્રકાર મારિયા રેસા અને દમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર અપાશે

આ વર્ષના નોબેત શાંતિ પુરસ્કારની ઘોષણા ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવશે અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષામાં તેમના પ્રયાસો માટે આ પુરસ્કાર અપાશે નવી દિલ્હી: કેમિસ્ટ્રી, ફિઝિક્સ બાદ હવે આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરાઇ છે. આ વર્ષે ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત […]

NOBEL PRIZE 2021: સાહિત્ય ક્ષેત્રે અબ્દુલરજક ગુરનાહને નોબેલ પુરસ્કાર

તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના ચિત્રણ માટે નોબેલથી સન્માનિત કરાયા અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે નવી દિલ્હી: તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને વર્ષ 2021નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની […]

NOBEL PRIZE 2021: કેમિસ્ટ્રી માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને નોબેલ પુરસ્કાર એનાયત

કેમિસ્ટ્રીમાં વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને મળ્યો કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર મેકલિનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે નવી દિલ્હી: કેમિસ્ટ્રીમાં વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ છે. આ વર્ષનો કેમિસ્ટ્રી માટેનો નોબેલ પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યૂ સી. મેકલિનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે. આ […]

ફિઝિક્સ કેટેગરી માટે સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને નોબેલ પુરસ્કાર

ફિઝિક્સના નોબલ પુરસ્કારની જાહેરાત સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને એવોર્ડ મળ્યો રોયલ એકેડમી ઑફ સાયન્સે આ ત્રણેયને નોબેલ એવોર્ડથી સન્માનિત કર્યા છે નવી દિલ્હી: ફિઝિક્સ માટેના વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રોયલ એકેડમી ઑફ સાયન્સે સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને ફિઝિક્સમાં 2021ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. 3 […]

મેડિસિન ક્ષેત્રમાં ડેવિડ જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર

આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર અપાયા તેમના આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો નવી દિલ્હી: આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code