1. Home
  2. Tag "Non Veg"

“નાક કાપીને ચોંટાડનારા નેતાજી!”: ભગવાન રામને માંસાહારી ગણાવીને શરદ પવારના “પોઠિયા” જિતેન્દ્ર અવ્હાડે માંગી માફી

મુંબઈ: રાજનીતિની નીચતા અને છીછરાપણું એનસીપીના નેતા જિતેન્દ્ર અવ્હાડના વાણીવિલાસમાં જોવા મળ્યા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરમાં ભગવાન રામલલાને સિંહાસન પર વિરાજમાન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિરનું લોકાર્પણ થશે. પણ તેને પહેલા ભગવાન રામને શરદ પવારના બેહદ નિકટવર્તી અને એનસીપીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા બાદ નાક કાપીને ચોંટાડવાની […]

રાજકોટ: શિવરાત્રીના દિવસે શહેરમાં નોન-વેજનું વેચાણ કરી શકાશે નહીં, મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો

મહાશિવરાત્રીની રાજકોટમાં તૈયારી મનપાએ જાહેર કર્યું ફરમાન શિવરાત્રીના દિવસે નહીં થાય નોન-વેજનું વેંચાણ રાજકોટ: આપણા ધર્મમાં કેટલાક લોકો માને છે અથવા કેટલાક લોકો શ્રધ્ધા હોય છે કે સારા દિવસે તેઓ કોઈ પણ પ્રકારનું નોનવેજ જમશે નહી, અથવા કેટલાક જે વેપારી હોય તે લોકો પોતાનો આ પ્રકારને વેપાર કરશે નહી. રાજ્યમાં મોટો વર્ગ એવો છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code