શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો
નોટબંધી બાદ પણ બજારમાં કરન્સીના ઓપરેશન્સમાં વધારો થયો છે. ખુદ સરકારે સંસદમાં આની જાણકારી આપી છે. સરકારે એ પણ સ્વીકાર કર્યો છે કે બજારમાં રોકડ જેટલી વધારે હશે, ભ્રષ્ટાચાર તેટલો જ વધારે થશે. સરકારે માન્યું છે કે દુનિયાભરમાં રોકડ અને ખોટી ગતિવિધિઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. સાંસદ રામપ્રીત મંડલે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા […]