1. Home
  2. Tag "NTAGI"

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને હવે 9 મહિના બાદ વેક્સિન આપવાની NTAGIની ભલામણ

કોવિડ-19થી સાજા થયેલા લોકોને 9 મહિના બાદ વેક્સિન આપવાની ભલામણ રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ (NTAGI)એ આ ભલામણ કરી છે આ પહેલા આ જ સમૂહે આ અંતર 6 મહિનાનું રાખવાની ભલામણ કરી હતી નવી દિલ્હી: જે લોકો કોરોનાથી સાજા થાય છે, તે લોકોને ત્યારબાદ વેક્સિન આપવામાં આવે છે, જો કે, સરકારી પેનલે ભલામણ કરી છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code