1. Home
  2. Tag "NUMBER"

દિલ્હીમાં ઈ-વાહનોની સંખ્યા વધીને 93 હજાર ઉપર પહોંચી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારો થયો છે, બીજી તરફ સરકાર દ્વારા પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપે છે, એટલું જ નહીં વાહનોની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવે છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 93 હજારથી વધારે ઈલેક્ટ્રીક વાહનો નોંધાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ઈ-વાહનોનો વપરાશ વધે […]

વોટ્સએપ ગ્રુપમાં થવા જઈ રહ્યો છે સૌથી મોટો બદલાવ,હવે નંબર નહીં આ રીતે દેખાશે તમારી ઓળખ

વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાની ગ્રુપ ચેટને લઈને સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી, લોકો કોઈપણ ગ્રુપમાં જોડાવા માટે સૌથી વધુ ટેન્શન એ હતું કે ત્યાં હાજર દરેક યુઝર્સ તમારો નંબર જોઈ શકે છે અને તમને અનિચ્છનીય સંદેશાઓ અથવા કૉલ્સ મોકલી શકે છે.ઘણા લોકો તેનો ઉપયોગ વ્યવસાય અથવા સ્પામ […]

ગુજરાતઃ 5 વર્ષમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓની સંખ્યામાં 168 ટકાનો વધારો

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી.કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટ્સની વિગતો મેળવી હતી અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી […]

આવકવેરા વિભાગઃ 2022-23માં ચુકવણી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ 468 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં પ્રત્યક્ષ ટેક્સ સંગ્રહમાં ભારે ઉછાળો આવ્યો છે. એડવાન્સ ટેક્સ સંગ્રહ ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બરે 30 ટકાથી વધીને 8.36 લાખ કરોડ રુપિયા થઈ ગયો છે. નાણા મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે, ગત વર્ષના સમાન સમયગાળામાં 6.42 લાખ કરોડની તુલનામાં 30 ટકા વધુ છે, જ્યારે દેશનો સીધો વેરો 7 લાખ 669 કરોડ […]

દાહોદમાં વન વિસ્તારમાં સ્લોથ બીયરની સંખ્યામાં વધીને 122 ઉપર પહોંચી

અમદાવાદઃ દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીઓને નૈસર્ગિક વાતાવરણ મળતા તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. અહીં જોવા મળતા રીંછની પ્રજાતિ સ્લોથ બીયરની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 ઉપર પહોંચી છે. બારિયા વન વિભાગના નાયબ વન સંરક્ષક (આઇએફએસ) આર.એમ.પરમારએ જણાવ્યું હતું કે, અહીં જોવા મળતા સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 જેટલી […]

ગુજરાતમાં મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં 13.6 લાખનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પગલે મોબાઈલ કનેકશનમાં વધારો થયો છે. જો કે, કોરોના મહામારીને પગલે લોકોની આવકને પણ ભારે અસર પડી છે. જેની અસર હવે મોબાઈલ સબસ્ક્રાઈબર પર પણ જોવા મળી રહી છે.   ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ […]

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં થયો ઘટાડોઃ 2020-21માં હતા 136 અબજપતિ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોનાને પગલે નોકરી-ધંધાને વ્યાપક અસર થઈ છે. દરમિયાન એક વર્ષમાં દેશમાં અબજપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2020-21માં અબજપતિઓની સંખ્યા ઘટીને 136 થઈ હતી. રાજ્યસભામાં લેખિત સવાલના ઉત્તરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, દેશમાં 2019-20માં 141 અબજપતિઓ હતા, પણ 2020-21માં […]

બે રિટર્ન ફાઈલ ન કરી શકતા અમદાવાદના 10 હજાર વેપારીઓના જીએસટી નંબર રદ

અમદાવાદઃ  ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં વેપારીઓ બેથી વધુ રિટર્ન ફાઇલ ન કરી શકતા તેમના જીએસટી નંબરો કેન્સલ કરી દેવાયા છે. માત્ર અમદાવાદના જ 8થી 10 હજાર નાના વેપારીના નંબર રદ થયા હોવાનું કહેવાય છે. આ અંગે વેપારી એસોએ રજુઆતો કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની આવક વધારવા અધિકારીઓને સુચના આપી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code