ગુજરાતમાં 1લીથી 30મી સપ્ટેમ્બર સુધી પોષણ માટે અભિયાન, કૂપોષણને નાથવાના પ્રયાસો કરાશે
ગાંધીનગરઃ ‘પોષણ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં આગામી તા. 1લીથી 30 સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવશે. જેમાં પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સથાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવશે. તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. તેમણે પોષણ માસની વધુ વિગતો આપતાં કહ્યું […]