1. Home
  2. Tag "om birla"

લોકસભાના સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયાં

નવી દિલ્હીઃ નવી લોકસભામાં સ્પીકર પદે એનડીએના ઓમ બીરલા ચૂંટાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર પદ માટે ઓમ બીરલાના નામનો પ્રસ્વાત રજુ કર્યો હતો. જેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. જીતીન માંઝી, શિવરાજ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જાદવ ગણપતરાવ, ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. લોકસભાના સ્પીકરની મતદાન વખતે મોટી […]

ટીડીપી જો સ્પીકર પદ માટે ઉમેદવાર ઉભો રાખશે તો ઇન્ડિયા એલાયન્સ તેને સપોર્ટ કરશેઃ સંજય રાઉત

કોણ બનશે સ્પીકર ? આ પ્રશ્ન મોટો બની રહ્યો છે. ભાજપ કોઈપણ ભોગે સ્પીકરની ખુરશી પોતાની પાસે રાખવા માંગે છે અને આ માટે પાર્ટીએ એનડીએ સહયોગીઓ સાથે વાત કરવાની જવાબદારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી છે. 24 જૂનથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર માટે રાજનાથ સિંહના ઘરે એક બેઠક પણ યોજાઈ હતી. સંસદ સત્ર કેવી […]

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફ નામની પૂર્વ-P20 સમિટ શરૂ થઈ છે. G20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં કુદરત સાથે સુમેળમાં હરિયાળા અને ટકાઉ ભાવિ તરફની પહેલ અંગે વિચારણા કરવામાં આવશે.ભારતના G20 પ્રેસિડેન્સીના વિષય વસ્તુને અનુરૂપ, 9મી P20 સમિટની વિષય વસ્તુ એક પૃથ્વી, એક […]

નવી સંસદ ભવનની ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક

અમદાવાદ:ભારતીય બંધારણ ની સૌથી મહત્નાવપૂર્ણ એવી નવી બાંધવામાં આવેલ સંસદ બિલ્ડીંગનું કામ હવે પૂરું થવાનું છે ત્યારે ૨૮ મેં ના રોજ આ બિલ્ડીંગ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત લીદી હતી ને તેમને મળીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નવા સંસદ […]

RTIનો ઉદેશ પ્રજાના હાથમાં લોકશાહી સોંપવાનોઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ માહિતી અધિકાર કાયદાનો મુખ્ય ધ્યેય ખરા અર્થમાં નાગરિકોનું સશક્તિકરણ, પારદર્શિતા લાવવા, સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને દેશવાસીઓના હાથમાં લોકશાહી સોંપવાનો છે. તેમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ​​જણાવ્યું હતું. વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ: RTE દ્વારા નાગરિક-કેન્દ્રિત શાસન” વિષય પર વાર્ષિક કોન્ફરન્સ  બોલતા હતા. આ પ્રસંગ્રે તેમણે […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી,નાગરિકો સાથે કર્યો સંવાદ

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી બિરલાએ સુરતના પ્રબુદ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ સુરતમાં લોકસભા સ્પીકરનું નાગરિક અભિવાદ સુરત:લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી હતી અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.સુરતમાં તેમણે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.સુરતમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.મોડી સાંજે એમના સન્માનમાં નાગરિક અભિનંદન સમારોહ પણ યોજવામાં આવ્યો […]

લોકસભા અનિશ્વિતકાળ સુધી કરાઇ સ્થગિત, રાજ્યસભાના ચેરમેન પણ થયા ભાવુક

લોકસભા અનિશ્વિત કાળ સુથી સ્થગિત કરાઇ જેને લઇને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી લોકસભામાં વિપક્ષ દ્વારા સતત હોબાળો મચી રહ્યો છે. સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમાયન સંસદની […]

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઓક્ટબર મહિનામાં પૂર્ણ થશે – સ્પિકર ઓમ બિરલાએ પ્રેસ કોન્ફોરન્સમાં સંસદ સત્ર વિશે પણ માહિતી આપી

નવા સંસંદનું નિર્માણ કાર્ય ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થશે સ્પિકર ઓમ બિરલાએ પ્રેસકોન્ફરન્સ દરમિયાન માહિતી આપી દિલ્હીઃ- કોરોના મહામારી વચ્ચે  સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે, આ સત્ર દરમિયાન 19 બેઠકો થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code