1. Home
  2. Tag "om birla"

RTIનો ઉદેશ પ્રજાના હાથમાં લોકશાહી સોંપવાનોઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ માહિતી અધિકાર કાયદાનો મુખ્ય ધ્યેય ખરા અર્થમાં નાગરિકોનું સશક્તિકરણ, પારદર્શિતા લાવવા, સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને દેશવાસીઓના હાથમાં લોકશાહી સોંપવાનો છે. તેમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ​​જણાવ્યું હતું. વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ: RTE દ્વારા નાગરિક-કેન્દ્રિત શાસન” વિષય પર વાર્ષિક કોન્ફરન્સ  બોલતા હતા. આ પ્રસંગ્રે તેમણે […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી,નાગરિકો સાથે કર્યો સંવાદ

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી બિરલાએ સુરતના પ્રબુદ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ સુરતમાં લોકસભા સ્પીકરનું નાગરિક અભિવાદ સુરત:લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી હતી અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.સુરતમાં તેમણે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.સુરતમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.મોડી સાંજે એમના સન્માનમાં નાગરિક અભિનંદન સમારોહ પણ યોજવામાં આવ્યો […]

લોકસભા અનિશ્વિતકાળ સુધી કરાઇ સ્થગિત, રાજ્યસભાના ચેરમેન પણ થયા ભાવુક

લોકસભા અનિશ્વિત કાળ સુથી સ્થગિત કરાઇ જેને લઇને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી લોકસભામાં વિપક્ષ દ્વારા સતત હોબાળો મચી રહ્યો છે. સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમાયન સંસદની […]

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઓક્ટબર મહિનામાં પૂર્ણ થશે – સ્પિકર ઓમ બિરલાએ પ્રેસ કોન્ફોરન્સમાં સંસદ સત્ર વિશે પણ માહિતી આપી

નવા સંસંદનું નિર્માણ કાર્ય ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થશે સ્પિકર ઓમ બિરલાએ પ્રેસકોન્ફરન્સ દરમિયાન માહિતી આપી દિલ્હીઃ- કોરોના મહામારી વચ્ચે  સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે, આ સત્ર દરમિયાન 19 બેઠકો થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code