કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા એક દિવસ માટે અટકાવાઈ
                    નવી દિલ્હીઃ કાશ્મીરમાં સતત ભારે વરસાદને કારણે, અમરનાથ યાત્રા આજે, બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે પહેલગામ અને બાલતાલથી યાત્રાળુઓની અવરજવર હાલ માટે બંધ કરવામાં આવી છે. યાત્રા આજે એટલે કે 30 જુલાઈના રોજ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

