1. Home
  2. Tag "one year"

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં વાહનચાલકો પાસેથી પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો

ગાંધીનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો હતો. શહેરમાં કેટલાક વાહનચાલકો પૂરઝડપે વાહનો હંકારતા હોય છે. તે ઉપરાંત આડેધડ રસ્તા ઉપર પાર્ક કરીને અન્યની જીંદગી જોખમમાં મુકતા હોય છે. ઉપરાંત ઘણા ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરતા હોય છે. સીટ બેલ્ટ […]

રાજકોટ મહાનગરપાલિકાએ સમયાંતરે ઝૂંબેશ ચલાવી એક વર્ષ દરમિયાન 350 કરોડનો વેરો ઉઘરાવ્યો

રાજકોટઃ નાણાકિય વર્ષનો અંતિમ મહિનો ગણાતો માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે. એટલે કે ગત એપ્રિલ મહિનાથી માર્ચ સુધીના 12 મહિનામાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને સમયાંતરે ઝુંબેશ ચલાવીને 350થી વધુ વેરાની વસુલાત કરી છે. જેમાં ઘણાબધા પ્રાપર્ટીધારકોને વર્ષોથી વેરો બાકી હતો, તેની વસુલાત માટે સિલિંગ ઝુબંશ ઉપરાંત રહેણાક વિસ્તારોમાં નળ-ગટર કનેક્શન કાપવામાં આવ્યા હતા. તેથી બાકીદારો […]

રાજકોટ RTOનું એક વર્ષનું સરવૈયું, ઓવરલોડના 2117 અને ઓવરસ્પીડના 1155 કેસ નોંધાયા,

રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવર સ્પિડિંગ અને ઓવરટેકને કારણે થતા હોય છે. જ્યારે કેટલાક માલવાહક વાહનો ઓવરલોડને કારણે અકસ્માતો સર્જતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો સામે દંડનીય પગલાં લેવા રાજ્યભરના આરટીઓ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. જેમાં રાજકોટ RTO કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન ગુનાહિત વાહનો ઉપર […]

દેશમાં એક વર્ષ દરમિયાન પોલીસ કસ્ટડીમાં 164 વ્યક્તિઓના મોત

પાંચ વર્ષમાં 687 જેટલી ઘટનાઓ આવી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે બનાવો જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કસ્ટોડિય ડેથના બનાવો અટકાવવા માટે કામગીરી શરૂ કરાઈ નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ કસ્ટડીમાં ભેદી સંજોગોમાં આરોપીઓના મોતની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન દેશમાં એક વર્ષ દરમિયાન કસ્ટોડિય ડેથની 164 જેટલી ઘટના બની હોવાનું જાણવા […]

ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકો મોતને ભેટ્યા, અકસ્માતના બનાવોમાં 3.7 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ઘણા વાહનચાલકો પૂર ઝડપે અને બેફકિરાઈથી વાહનો ચલાવતા હોવાથી તેમજ ઓવરટેક કરવાની લાહ્યમાં અકસ્માતો વધી રહ્યા છે. આ ઉપરાંત દર વર્ષે હજારોની સંખ્યામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતા તેને લીધે ટ્રાફિકજામ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુજરાત રોડ સેફટી […]

દુનિયાના સહિતના દેશોનો એક વર્ષમાં સૈન્ય ખર્ચ વધ્યો, ભારતના સૈન્ય ખર્ચમાં 6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુધ્ધ ચાલી રહ્યું છે, આ ઉપરાંત ચીન-તાઈવાન, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સહિતના દેશો વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધ તંગ બન્યાં છે. જેના પરિણામે વિશ્વના વિવિધ દેશોમાં લશ્કરી ખર્ચમાં સર્વોચ્ચ ટોચે વધારો નોંધાયો છે. એક વર્ષના સમયગાળામાં ભારતનો સૈન્ય ખર્ચમાં 6 ટકાનો […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાંથી એક વર્ષમાં લગભગ 90,000 કરોડના સ્માર્ટફોનની નિકાસ

નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે ભારત સ્માર્ટફોનની આયાત કરતું હતું પરંતુ આજે દેશ એટલો સક્ષમ બની ગયો છે કે મોટી સંખ્યામાં મોબાઈલ ફોનની નિકાસ થાય છે. ગયા વર્ષે, ભારતે લગભગ 90 હજાર કરોડના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જે 2021ની સરખામણીમાં બમણી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં […]

સુરતમાં એક જ વર્ષમાં 1.85 લાખ વાહનો વેચાયા, દોઢ લાખ બાઈક અને 30 હજાર કારનો સમાવેશ

સુરતઃ શહેરમાં વસતીમાં વધારો સાથે વાહનોની સંખ્યા વધી રહી છે. જો આવી જ રીતે વાહનોની સંખ્યા વધતી રહેશે તો આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનશે. સુરત શહેરના આરટીઓમાં  વર્ષ 2022-23માં 1.44 લાખ બાઈક અને 30 હજાર કારનું રજિસ્ટ્રેશન થયુ હતુ.  આરટીઓના આંકડા પ્રમાણે સુરતમાં રોજ 394 બાઈક અને 83 કારનું વેચાણ થયું હતું. સુરતમાં […]

રાજકોટ એરપોર્ટ પર વર્ષ દરમિયાન 7.61 લાખ પ્રવાસીઓને ધસારો રહ્યો, ઉનાળામાં ટ્રાફિક વધશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો હોવાને લીધે સાથે એર ટ્રાફિકમાં પણ વધારો થયો છે. રાજકોટ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં 7.61 લાખ પ્રવાસીઓએ અવર જવર કરી છે.  જેમાં અન્ય રાજ્યમાંથી આવતા 3.82 લાખ પ્રવાસીઓ તેમજ રાજકોટથી 3.78 લાખ પ્રવાસીઓએ ઉડાન ભર્યું હતું. આમ  દર મહીને […]

દેશમાં કુદરતી આફતને કારણે એક વર્ષમાં 2000 વ્યક્તિઓના મૃત્યુ, લાખો હેક્ટરમાં પાકને નુકશાન

નવી દિલ્હીઃ દેશમાં કુદરતી આફતોને કારણે વર્ષ 2022-23માં લગભગ 1997 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. આ ઉપરાંત 30615 પશુઓના મૃત્યુ થયાં હતા. કુદરતી આફતોને કારણે 18,54,901 હેક્ટરમાં પાકને નુકશાન થયું હતું. લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, દેશમાં કુદરતી આફતોના કારણે વર્ષ 2022-23માં કુલ 1997 લોકોએ જીવ ગુમાવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code