1. Home
  2. Tag "Overbridge"

અમદાવાદમાં ઘોડાસર ચાર રસ્તા પરના ઓવરબ્રિજની ધીમી કામગીરી સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનાવવાના કામો ચાલી રહ્યા છે. જેમાં ઘણા બ્રિજ એવા છે કે તે બ્રિજના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. કહેવાય છે. કે, ઘણા કોન્ટ્રાક્ટરો નિયત સમયમાં બ્રિજના કામો પુરા કરતા નથી ત્યારબાદ મ્યુનિ.ના સત્તાધિશો સાથે સાંઠગાંઠ કરીને વધારો માગતા હોય છે. આમ પ્રજાના ટેક્સના નાણા બરબાદ કરતા […]

ડીસા-રાધનપુર હાઈવે પર ઓવરબ્રિજમાં ગાબડાં પડતા મરામતનું કામ હાથ ધરાયું

પાલનપુરઃ ડીસા-રાધનપુર નેશનલ હાઇવે 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. આ હાઈવે પર રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે અમદાવાદથી એક્સપર્ટની ટીમ આવ્યા બાદ તપાસ કરી ગાબડાની મરામત શરૂ કરવામાં આવી […]

અમદાવાદના નરોડામાં બનાવાશે ગુજરાતનો સૌથી લાંબો ત્રણ કિમી.લાંબો આધૂનિક ઓવરબ્રિજ

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરમાં વધુને વધુ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં એસજી અને એસપી રિંગ રોડ પરના ચાર રસ્તાઓ પર ઘણાબધા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે  ટ્રાફિકથી કાયમ ભરચક રહેતા નરોડા પાટિયા રોડ પર ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવાશે. આ […]

વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે પણ હજુ પૂર્ણ થયુ નથી

વડોદરા:  શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિ.મી ઓવરબ્રિજનું કામ વર્ષ 21017થી ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કે, ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. હવે તો સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યએ પણ બ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી છે. વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે. કારણ […]

કચ્છમાં ભૂજ-ભચાઉ હાઈવે પર નવા બનાવેલા ઓવરબ્રીજના લોકાર્પણના મહિનાઓમાં તિરાડો પડી

 ભુજ: પશ્ચિમ કચ્છને જોડતો ભુજ – ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ 42 ઉપરનો મુખ્ય ભુજોડી ઓવર બ્રિજ આખરે 10 વર્ષ બાદ થોડાક મહિનાઓ અગાઉ જ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક મહિનાઓની અંદર જ ભુજોડી ઓવરબ્રીજ પર તિરાડો સાથે સળિયા દેખાવા લાગ્યા છે. ઓવરબ્રિજ ઉપર સળિયા દેખાતા લોકો બ્રીજના નીચેથી જવાનો રસ્તો પકડ્યો છે. […]

નરોડાના નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણના મુદ્દે દલિત સમાજ દ્વારા ધારાસભ્યનો ઘેરાવ

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઓવરબ્રિજનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાશે. છેલ્લા એક મહિનાથી બે સમાજના સંતોના નામ પર બ્રિજને લઈને ચાલતા વિવાદ વચ્ચે  મંગળવારે નરોડા ખાતે આવેલી એક હોસ્પિટલની મુલાકાતે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં […]

અમદાવાદના નરોડા રેલવે ઓવરબ્રિજની 3 વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો પરેશાન

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  અનેક જગ્યાએ રોડ, બિલ્ડિંગ અને બ્રિજ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે.  જેમાં નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં […]

સુરતમાં ઓવરબ્રીજને પાણીથી ધોવા માટે ખાનગી એજન્સીને 23.31 લાખનો કોન્ટ્રાક્ટ અપાશે

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કેટલીકવાર મંનઘડત નિર્ણય લઈને વિવાદમાં આવતા હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક હાલત એટલી બધી સારી નથી. છતાં ઉડાઉ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. બીજીબાજુ જે ફરજો બજાવવાની છે. એમાં હાથ ઊચા કરી રહ્યા છે. તાજેતરમાં શહેરના ગાર્ડન પીપીપી ધોરણે પધરાવવાની હિલચાલ શરૂ કરી છે. એટલે ગાર્ડનમાં જવા માટે પણ શહેરીજનોએ […]

ભાવનગરના વિકાસમાં ભાજપની સ્થાનિક નેતાગીરી નિષ્ક્રિય, ઓવરબ્રીજનું કામ પણ પુરૂ કરાતું નથી

ભાવનગર : રાજ્યના નાના-મોટા તમામા શહેરોનો જે વિકાસ થયો છે,તેની તુલનામાં ભાવનગરનો વિકાસ થયો નથી. શહેર અને જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી કે જ્યાં વધુ લોકોને રોજગારી મળી રહે, ભાવનગર શહેરના વિકાસમાં નેતાગીરીને કોઈ રસ નથી. શહેરમાં મોટા ઉદ્યોગોને લાવી શકે તેવું રાજકીય નેતૃત્વ નથી. આ ઉપરાંત શહેરમાં હાલ જે વિકાસના કામો ચાલી રહ્યા છે. […]

વડોદરાના સાડાત્રણ કિમી. લાંબા ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે ય પુરૂ થયું નથી,સરકારે હાથ ઊંચા કરી દીધા

વડોદરા : શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો સાડા ત્રણ કિ.મીના ફ્લાઈઓવર બ્રીજનું કામ પાચ વર્ષના વહાણા વીતિ ગયા છતાં બ્રીજનું કામ હજુ પુરૂ થયું નથી. આ નવો ઓવર બ્રીજ બનાવવા માટે સરકાર તરફથી મ્યુનિ.કોર્પોરેશનને પોતાના હિસ્સાની પુરતી રકમ ફાળવવામાં નહીં આવતા હવે મ્યુનિ.કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને રૂપિયા આપી શક્તા નથી, તેથી કહેવાય છે.કે, કોન્ટ્રાકટરે કામ બંધ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code