1. Home
  2. Tag "Oxygen Plant"

કોરોનાના કેસમાં વધારા વચ્ચે રેલવે વિભાગનું આગોતરુ આયોજનઃ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ 3 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રેલવે વિભાગ પણ વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી રહ્યું છે. જેથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય અને ઓક્સિજન […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિવિધ શહેરોના ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું

સુરતઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આજે શહેરમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણેય પ્લાન્ટનો ઈ-લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ ઓક્સિજન પ્લાન્ટ થકી દર્દીઓ માટે 3400 લીટર ઓક્સિજન ઉપલબ્ધ થશે.  ઓક્સિજનના જે ત્રણ પ્લાન્ટ કાર્યરત થયા છે. જેમાં  કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર લિટરનો પ્લાન્ટ, એલ એન્ડ ટી કંપની દ્વારા 700 લીટર અને […]

ઉત્તરાખંડ મારા કર્મ અને મર્મની ભૂમિઃ PM મોદી, ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાપર્ણ

પીએમ મોદી ઉત્તરાખંડની મુલાકાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું દહેરાદૂનઃ- દેશના વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડમાં છે. પીએમ મોદીએ એઈમ્સ ઋષિકેશમાંઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ  એઈમ્સથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશભરની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં સ્થાપિત 35 જેટલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્ર્સંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશ તથા વિશ્વભરમાંથી દિવસ -રાત […]

જૂનાગઢઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાનાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રૂા. ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે PSA ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સજ્જ થવા સાથે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ ઓક્સિઝન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી […]

જર્મનીથી ભારતને ઓક્સિજન પ્લાન્ટની મળી મદદઃ- પ્રત્યેક દિવસે 4 લાખ લીટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

જર્મનીએ ભારતને ઓક્સિજન પ્લાન્ટ મનોકલસ્યા દરરોજ 4 લાખ લીટર ઓક્સિજનનું થશે ઉત્પાદન દિલ્હીઃ-દેશમાં કોરોનાની રફ્તાર ઓછી થવાનું નામ નથી લઈ રહી, દિવસેને દિવસે સંક્રમિતોની સંખ્યા વધતી જ જઈ રહી છે,વધતા જતા કોરોનાના દર્દીઓને લઈને તબીબી સેવાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે જેને લઈને કોરોના સંક્રમિતોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આવી સ્થિતિમાં સૌ કોઈ દેશની […]

ઓક્સિજનનો અભાવ થશે દૂરઃ- પીએમ કેર ફંડમાંથી 551 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે

પીએમ કેર ફંડમાંથી 551 ઓક્સિજન પ્લાન બનાવાશે ઓક્સિજનનો અભાવ થશે દૂર દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીએ રફ્તાર પકડી છે ત્યારે દેશમાં ઓક્સિજનની મોટા પ્રમાણમાં અઠત વર્તાઈ રહી છે ,કોરોનાના દર્દીઓ અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હવે આ ઓક્સિજનની અછત દૂર કરવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.કેન્દ્ર સરકારે કહ્યું કે. દેશમાં પીએમ […]

હિમાચલ પ્રદેશઃ અનેક રાજ્યોને ઓક્સિજનની કરે છે મદદ, અહીં દૈનિક 115 ટન પ્રવાહી ઓક્સિજન અને 3500 સિલિન્ડર થાય છે તૈયાર

હિમાચતલ પ્રદેશમાં બનતુ ઓક્જિન દરેક રાજ્યોમાં થાય છે સપ્લાય અહી રોદ 115 ટન પ્રવાહી ઓક્સિજન બને છે 3500 સિલિન્ડર બનાવવામાં આવે છે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ભયંકર બની રહી છે, વધતા જતા દર્દીઓને લઈને ઓક્સિજન પાયાની જરુરીયાત બની છે, ત્યારે દેશભરમાં ઓક્સિજનના અભાવને કારણે ફાર્મા હબ હિમાચલ પ્રદેશ ફરી એકવાર દેશની મદદ માટે આગળ […]

ગુજરાતમાં 11 ઓક્સિજન પ્લાન્ટ ઝડપથી કાર્યરત થશેઃ અમિત શાહ

અમદાવાદઃ દેશમાં પીએમ કેર ફંડ થી ઓક્સિજન માટે અનેક પ્લાન્ટ લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઓક્સિજન માટે મંજુર થયેલા 11 પ્લાન્ટ પણ ઝડપથી શરૂ થઈ જશે. જેના કારણે વ્યવસ્થા મજબૂત બનશે તેવો દાવો ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો. ગાંધીનગરના કોલવડા ગામની કોવિડ હોસ્પિટલમાં 280 લીટર પ્રતિ મીનીટ ઓક્સિજન ઉત્પાદન […]

ગાંધીનગરના કોલવડામાં પ્રતિ મીનીટ 280 લિટર ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગરમાં ઓક્સિજનની સમસ્યા  પણ દૂર થઈ છે. શહેર નજીકના કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે શુભઆરંભ કરાયો છે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે. સાથે […]

રાજયની 11 હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. તેથી મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડના દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ઓક્સિજનની માગ વધી છે, એટલે રાજ્યમાં 11 સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code