છત્તીસગઢના જાણીતા કલાકાર અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું નિધન
નવી દિલ્હી, 05 જુલાઈ 2026: છત્તીસગઢના જાણીતા પાંડવાણી ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તિજન બાઈનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને રાયપુરની એમ્સ (AIIMS)માં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. પોતાના પ્રભાવશાળી અવાજ, મંચ પરની પ્રભુત્વપૂર્ણ ઉપસ્થિતિ અને વાર્તાકથનની આગવી શૈલી દ્વારા તીજન બાઈએ ‘પાંડવાણી’ને માત્ર […]


