1. Home
  2. Tag "Pakistan Jail"

ભારતના 35 માછીમારો સહિત 36ને પાકિસ્તાનની જેલમાંથી 30મી એપ્રિલે મુક્ત કરાશે

અમદાવાદઃ   પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં કેદ 35 જેટલા ભારતીય માછીમારો અને એક ભારતીય નાગરિકને 30 એપ્રિલના રોજ મુક્ત કરવામાં આવશે. આ માછીમારો આગામી 2 જી મેં ના દિવસે વાઘા બોર્ડર પર પહોંચશે, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થનારા 35 ભારતીય માછીમારો ગુજરાત-સૌરાષ્ટ્રના છે. માછીમારોના પરિવારજનો પોતાના […]

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 માછીમારોને મુક્ત કરાતા બે દિવસમાં માદરે વતન પરત ફરશે

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરિયા કાંઠો આવેલો છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા, ઓખાના દરિયામાં માછીમારો દરિયો ખેડીને રોજગારી મેળવે છે. માછીમારો દરિયામાં ઘણીવાર આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી જતાં હોય ત્યારે પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે પકડીને પાકિસ્તાન લઈ જઈને કેદ કરી લેવાતા હોય છે. આમ ઘણા ભારતીય માછીમારો […]

પાકિસ્તાનની જેલમાંથી એક મહિનામાં ગુજરાતના ૩૫૫ જેટલા માછીમારોને મુક્તિ મળી

અમદાવાદઃ ગુજરાતના માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે કેટલીક વાર દિશાભ્રમ થઇ જતા પાકિસ્તાનની સરહદ ઓળંગી જાય છે ત્યારે પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા તેમનું અપહરણ કરી કેદ કરવામાં આવે છે. આવા નિર્દોષ માછીમારોને પોતાના વતન પરત લાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે જ […]

પાકિસ્તાનની જેલમાંથી 199 ભારતીય માછીમારોને મળી મુક્તિ, 15મી મેએ વેરાવળ પહોંચશે

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાથી સમુદ્રમાં દુર સુધી માછીમારો પોતાની બોટ લઈને માછીમારી કરવા માટે જતાં હોય છે. ત્યારે ઘણીવાર ભૂલથી આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી લેતા હોય છે. અને પાકિસ્તાન મરીન દ્વારા ભારતિય માછીમારોનું અપહરણ કરીને બોટ સાથે પાકિસ્તાન લઈ જવાતા હોય છે. હાલ 600 જેટલા માછીમારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code