1. Home
  2. Tag "pakistan"

આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે ફારૂક અબ્દુલ્લાએ સરકારને આપી સલાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર 3 દિવસમાં આતંકવાદી હુમલાના 3 જેટલા બનાવો બન્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ મોદી સરકારે પણ આતંકવાદીઓના ખાતમા માટે નિર્દેશ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. અબ્દુલ્લાએ આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાત કરવા માટે […]

પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો તથા સમસ્યાઓ અલગ-અલગ છેઃ ડો.એસ જયશંકર

નવી દિલ્હીઃ એનડીએ સરકારમાં મંત્રીઓની શપથવિધિ અને વિભાગોના વિભાજન થયા બાદ એસ જયશંકરે મંગળવારે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે, વિશ્વ ગ્રુપોમાં વહેંચાયેલું છે અને તણાવ તથા સંઘર્ષ પણ વધી રહ્યો છે. આવા […]

પાકિસ્તાન માટે જાસૂસી કેસમાં બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયરને આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે જાસુરી કરનાર એક એન્જિનિયરને નાગપુર કોર્ટે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. આરોપી ઠરેલો એન્જિનિયર અગાઉ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસિટમ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. કેસની હકીકત અનુસાર નાગપુરની એક કોર્ટે સોમવારે બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અહેવાલ છે કે, નિશાંતની 2018માં […]

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ […]

પાકિસ્તાનની સરકારમાં સેના અને ISIની દખલગીરી બંધ થશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિશે કહેવાય છે કે સેના અને સત્તા એક સિક્કાની બે બાજુ છે. આ જ કારણ છે કે સેનામાં સત્તાની ઝલક જોવા મળે છે, જો કે હવે શાહબાઝ સરકારે આર્મી અને આઈએસઆઈની દખલગીરી રોકવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય અને જાહેર બાબતોના વડા પ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક મિકેનિઝમ બનાવવા માટે હાકલ […]

પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીને CM કેજરિવાલની સલાહ, જાણો શું કહ્યું ?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મતદાનનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. અરવિંદ કેજરિવાલની પોસ્ટ ઉપર પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ચૌધરીએ લખ્યું હતું કે, શાંતિ અને […]

લો બોલો, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ વર્ષના બાળક પર વીજળી ચોરીનો આરોપ લાગ્યો !

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં ત્રણ વર્ષના બાળક સામે વીજળી ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. પેશાવર ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (પેસ્કો) અને વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી (વાપડા)ની ફરિયાદ બાદ બાળક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. સગીરને એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં જજે એફિડેવિટ […]

નવુ ભારત ખતરનાક છે, હવે ઘરમાં ઘુસીને મારે છે: પાકિસ્તાન

નવી દિલ્હીઃ નવુ ભારત તમારા ઘરમાં ઘુસે છે અને તમને મારે છે. આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી પરંતુ પાકિસ્તાનના રાજદૂતએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું, તાજેતરમાં જ મહાસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના સ્થાયી રાજદૂત મુનીર અકરમે જણાવ્યું હતું કે, નવુ ભારત ખતરનાક છે અને ભારતનું આ અભિયાન માત્ર પાકિસ્તાન જ પુરતુ મર્યાદીત રહ્યું […]

ભારતમાં સરહદ પારના આતંકવાદ મુદ્દે સહનશીલતા ખુબ ઓછીઃ ડો. જયશંકરની પાકિસ્તાનને ચેતવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે પડોશી દેશને તેના પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. CII વાર્ષિક બિઝનેસ સમિટ 2024માં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઈપણ પ્રકારની સીમા પાર આતંકવાદી પ્રવૃત્તિ માટે બહુ ઓછી સહનશીલતા ધરાવે છે. જો આવું કંઈ થશે તો […]

CAA: 21 મે પછી 30 હિન્દુ શરણાર્થીઓને મળશે નાગરિકતા!

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થયા પછી, પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. વર્ષ 2000માં પાકિસ્તાનથી આવીને ફતેહાબાદમાં સ્થાયી થયેલા 30 હિન્દુઓને 21 મે પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફતેહાબાદ પોસ્ટ ઓફિસમાં પાકિસ્તાનથી આવેલા 15 હિન્દુઓના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં 1988માં પાકિસ્તાનમાં સાંસદ રહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code