1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધારે બિનમુસ્લિમ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય છે

14 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાનનું એક અંગ છુટું પડ્યું નામ પાકિસ્તાન અને તેના બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાન અંગ્રેજોની ચુન્ગલમાંથી આઝાદ થયું. ભારતના લાખો મુસ્લિમો પાકિસ્તાન ગયા તો પાકિસ્તાનથી લાકો હિંદુઓ ભારત આવ્યા. પંજાબ અને બંગાળના ભાગલા થયા પણ સિંઘના ભાગલા નાં થયા. અનેક હિંદુ સિંધીઓ ભારત આવ્યા. અનેક પંજાબી હિંદુઓ અને પંજાબી […]

પાકિસ્તાનના આ ગામનું પોતાનું બંધારણ છે, કાયદા છે ખૂબ કડક

દરેક દેશનું પોતાનું બંધારણ અને પોતાના નિયમો અને કાયદા હોય છે, પરંતુ પાકિસ્તાનમાં એક એવું ગામ આવેલું છે જ્યાં દેશનું બંધારણ લાગુ પડતું નથી. આ ગામનું પોતાનું બંધારણ અને પોતાના નિયમો અને નિયમો છે. આ ગામ પોતાની આગવી ઓળખ અને કાયદા માટે જાણીતું છે. જો કે, અહીંના નિયમો અને નિયમો ખૂબ જ કડક છે અને […]

પાકિસ્તાનની પીછેહઠ, PCB ચેમ્પિયન ટ્રોફીની યાત્રા POK માં નહીં કાઢી શકે

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ICC આ પહેલા પાકિસ્તાનને ટ્રોફી મોકલી ચૂક્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોફી સાથે યાત્રા કરવા માંગતું હતું. PCB આ અંગે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જવાની પણ યોજના બનાવી રહ્યું હતું. પરંતુ ICCએ પાકિસ્તાનની યોજનાને બરબાદ કરી દીધી છે. હવે PCB ટ્રોફી સાથે Pok જઈ શકશે નહીં. […]

ભારતને ઉશ્કેલવાનો પાકિસ્તાનનો પ્રયાસ, પીસીબી PoKમાં ટ્રોફીની યાત્રા કાઢશે

પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજનારા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષાના કારણોસર નહીં જવાનો નિર્ણય જાહેર કર્યાં બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો અને પીસીબીના અધિકારીઓ બીસીસીઆઈ અને ભારત સામે વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. ભારતના નિર્ણય બાદ નારાજ પીસીબીએ હિન્દુસ્તાનને ઉશ્કેરવા માટે આ ટૂર્નામેન્ટની ટ્રોફી સાથે યાત્રા નિકાળવાનો […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વલણ બાદ પાકિસ્તાને ICCને આપી ચીમકી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો BCCI ના ઈનકાર બાદ હવે પાકિસ્તાને ધમકી આપી હોવાનું જાણવા મળે છે. તેમજ પાકિસ્તાન પાસેથી આ ઈવેન્ટની યજમાનીથી છીનવાઈ જવાનો ખતરો પણ ઉભો થઈ રહ્યો છે. ‘ધ ડોન’એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને એક અહેવાલ શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન […]

પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે, તથ્યો બદલાશે નહીં: ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ રક્ષા અભિયાનો પર ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ કરવા મામલે ભારતે પાડોશી દેશ પર “જૂઠ” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી. રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવાનો પોતાનો […]

પાકિસ્તાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, લાહોરનો AQI 1000 ને પાર

લાહોરની સ્કૂલ-કોલેજો બંધ પ્રદુષણને કારણએ જનજીવન ઉપર વ્યાપક અસર નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વધતા પ્રદુષણને લઈને અનેક સ્થળો બંધ કરાયા. લાહોર અને આસપાસના જિલ્લાઓમાં ઉદ્યાનો, પ્રાણીસંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો. ઉલ્લેખનીય છે કે, લાહોરનો AQI 1000 ને પાર છે.  17 નવેમ્બર સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખ્યા બાદ, પાકિસ્તાનના […]

કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા પીએમની વિપક્ષને અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના ધુલેમાં ચૂંટણી રેલીને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે મહાવિકાસ અઘાડી (MVA) પર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન પીએમ મોદીએ કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા માટે વિપક્ષને વિનંતી કરી હતી. તેમણે કહ્યું, ‘જ્યારે પણ મેં મહારાષ્ટ્ર […]

પાકિસ્તાનની જેલમાં ખરાબ વર્તન કરવામાં આવ્યાનો ઈમરાન ખાનનો સરકાર ઉપર આક્ષેપ

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાનની પંજાબ સરકારે તાજેતરમાં ઈમરાન ખાનને મળવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. દરમિયાન, અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાને કહ્યું કે, “હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે 26માં બંધારણીય સુધારાની તરફેણમાં મતદાન કરનારાઓએ આપણા બંધારણના પાયાને નષ્ટ કરીને પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કર્યો […]

પાકિસ્તાનઃ આતંકવાદીઓ સાથેની અથડામણમાં મેજર સહિત 3 જવાનના મોત

લાહોરઃ અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનની સેનાને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં એક મેજર અને બે જવાનો શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં થયું હતું. ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના રીલિઝના આધારે પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. બુધવારે આ એન્કાઉન્ટર થયું હતું. રિલીઝમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code