પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો,6 થી વધુ લોકોના મોતના સમાચાર
દિલ્હી –પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજરોજ મંગળવારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાની માહિતી મળી અહી છે આ હુમલામાં કરતાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 લોકો ઘાયલ થયા હોઇવન સમાચાર સામે આવ્યા છે . જાણકારી અનુસાર આતંકવાદીઓએ દક્ષિણ વઝિરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે અશાંત ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં દરબન પોલીસ સ્ટેશન […]


