1. Home
  2. Tag "Pakistani army"

અફઘાન નાગરિકો પરના પાકિસ્તાનના હુમલાઓને ભારતે ગણાવ્યા અમાનવીય

નવી દિલ્હી, 21 મે 2026: ભારતે પાકિસ્તાનના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે એક તરફ તે આંતરરાષ્ટ્રીય કાયદાનું સમર્થન કરે છે તો બીજી તરફ તે અફઘાનિસ્તાનમાં નાગરિકોની ક્રૂરતાથી હત્યા કરે છે. આ હુમલાઓ ઇસ્લામિક પવિત્ર રમઝાન મહિના દરમિયાન થયા હતા અને સાંજની નમાજ પછી મસ્જિદોમાંથી બહાર નીકળતા લોકોને નિશાન બનાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી […]

પાકિસ્તાની સેનાના હુમલામાં ત્રણ લોકોના મોતનો અફઘાનિસ્તાનનો દાવો, પાકિસ્તાને નકાર્યો

નવી દિલ્હી, 05 મે 2026: અફઘાનિસ્તાને પાકિસ્તાન પર તેના પ્રદેશની અંદર હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનના નાયબ સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પૂર્વીય કુનાર પ્રાંતમાં […]

1971: પાકિસ્તાની સૈન્ય એ ઘા હજુ ભૂલ્યું નથી, ભૂલી પણ નહીં શકે

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025: 1971 War Vijay Diwas આજે 16 ડિસેમ્બર. 54 વર્ષ પહેલાનો એ વિજય દિવસ. પાકિસ્તાની સૈન્યની વધુ એક હારનો આ દિવસ. હાલ જે રીતે ઓપરેશન સિંદૂરની ચર્ચા ચારે તરફ છે એવી જ રીતે 1971ના અંતિમ મહિનામાં ભારતીય સૈન્યે તે સમયના પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશની ધરતી ઉપર પાકિસ્તાની સૈન્યને માત્ર […]

દક્ષિણ વઝીરીસ્તાનમાં પાકિસ્તાની સેના પર TTP નો હુમલો, 25 સૈનિકોના મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી આતંકનો સાયો ઘેરાયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પાકિસ્તાની સેના પર થયેલા એક મોટા હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે ખૈબર પખ્તૂનખ્વાના દક્ષિણ વઝીરીસ્તાન વિસ્તારમાં આવેલ પાકિસ્તાની સેનાના એક કેમ્પ પર તેના લડવૈયાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા અને 8 ઘાયલ થયા હોવાની માહિતી સામે […]

પાકિસ્તાની સેનાએ ગુમ કરેલા બે આગેવાનોની હત્યા કર્યાનો બલૂચ માનવાધિકાર સંસ્થાનો દાવો

બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર સંગઠન ‘પાંક’ એ બલૂચિસ્તાનના અવારન જિલ્લાના મશ્કાઈમાં પાકિસ્તાન સેના દ્વારા વધુ બે બળજબરીથી ગુમ થયેલા લોકોની હત્યાની સખત નિંદા કરી. માનવાધિકાર સંસ્થા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાની સેનાએ મશ્કાઈ છાવણીમાં અલી મુહમ્મદ અને નિઝારની હત્યા કરી હતી. તે બંનેને અગાઉ બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હતા અને […]

આતંકીઓને ભારતમાં ઘુસવામાં પાકિસ્તાનની BAT કરી રહી હતી મદદ, ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં થયેલા હુમલાને લઈને સેનાએ મોટું નિવેદન આપ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં એક પાકિસ્તાની જવાન માર્યો ગયો અને બે ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ આતંકવાદીઓના એક જૂથને ભારતીય વિસ્તારમાં ઘૂસવામાં મદદ કરી રહી હતી.ત્યારબાદ […]

આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાનો એક અધિકારી અને 3 જવાન શહીદ

દિલ્હી: પાકિસ્તાના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર સેના પર તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code