1. Home
  2. Tag "palanpur"

પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં સાતથી વધુ દુકાનોમાં લાગી આગ, લાખોનું અનાજ બળીને ખાક

પાલનપુરઃ શહેરના નવા માર્કેટયાર્ડમાં એક દુકાનમાં એકાએક આગ લાગ્યા બાદ જોતજોતામાં આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ હતી. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાક થઇ ગઇ હતી. ભીષણ આગને લીધે લાખોનું અનાજ બળીને ખાક થઇ ગયું છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી […]

પાલનપુરમાં RTO બ્રિજ તૂટવાના બનાવને મહિનાઓ વિતી ગયા, છતાં હજુ બ્રિજનું કામ શરૂ કરાયું નથી

પાલનપુરઃ શહેરમાં ગયા ઓક્ટોબર મહિનામાં આરટીઓ નજીક નવનિર્મિત બ્રિજના 6 જોઇન્ટ ગર્ડર એક જમીન દોસ્ત થયા હતા. આ ઘટનાને પગલે સરકારે બ્રિજનું નિર્માણ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરી હતી. બ્રિજના ગર્ડર તૂટી પડવાના બનાવને સાડા ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા નવી એજન્સીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી અને બ્રિજનું કામ પુનઃ […]

પાલનપુરના ચિત્રાસણી નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, 7 પ્રવાસીઓ ઘવાયાં

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાલ અંબાજીમાં પરિક્રમાને લીધે  અંબાજી જતા માર્ગો પર ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુરથી ભાજી તરફ જતા ચિત્રાસણી ગામ નજીક રોડ પર એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહતી પરંતુ એસટી બસમાં મુસાફરી કરતા સાત જેટલા પ્રવાસીઓને નાની-મોટી […]

પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, કલેકટરનો આદેશ પણ નગરપાલિકા માનતી નથી

પાલનપુરઃ ગુજરાતમાં મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ મહદઅંશે દુર થઈ ગયો છે. પણ નાના નગરોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. પાલનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી. જિલ્લા કલેકટરે અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને રખડતા ઢોરની સમસ્યા દુર કરવા આદેશ આપ્યો હતો. પરંતુ હજુ પણ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો […]

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. […]

પાલનપુરમાં ટ્રાફિક જમાદાર અને ટોઈંગમેન રૂપિયા 300ની લાંચ લેતા પકડાયા

પાલનપુરઃ ગુજરાતમાં પોલીસ અને રેવન્યુ વિભાગમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા કર્મચારીઓને પકડવા માટે ઝાળ બિછાવવામાં આવી રહી છે. દરમિયાન પાલનપુરમાં રોડ પર પાર્ક કરેલા વાહનોને ટોઈંગ ન કરીને વાહનચાલક પાસેથી લાંચ લેતા ટ્રાફિક જમાદાર (હેડ કોન્સ્ટેબલ) તેમજ ટોઈંગમેનને રૂપિયા 300ની લાંચ લેતા એસીબીએ પકડી પાડતા પોલીસ કર્મચારીઓમાં […]

પાલનપુર નજીક હાઈવે પરના ખેમાણા ટોલબુથના કર્મચારીઓ પર 7 શખસોએ કર્યો જીવલેણ હુમલો

પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પરના ટોલનાકા પર નજીકના ગામડાંના લોકોને બબાલ થતી રહે છે. ત્યારે પાલનપુર નજીકના  ખેમાણા ટોલ પ્લાઝા પર નજીકના ગામના 7 શખસો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ટોલ બુથ પર કાર કેમ રોકી અને ટોલ કેમ માગ્યો એ બાબતને લઇને ટોલબુથના કર્મચારી પર સાતથી આઠ જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બનાવમાં […]

પાલનપુરના નજીક કેનાલનું નાળું તૂટી જતાં પાણીનો વેડફાટ, ખેડુતોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

પાલનપુરઃ તાલુકાના ગઢ ગામમાંથી પસાર થતી દાંતીવાડા બ્રાન્ચ કેનાલ નવુ બનાવેલું નાળુ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નવા બનાવેલા નાળામાં પ્રથમ પાણી છોડાતા જ ગાબડું પડતા ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. આ બાબતની જાણ સિંચાઈ વિભાગને કરાતા  તાત્કાલીક સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. પાલનપુરના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાતીવાડાની થ્રી એલ માઇનોર […]

પાલનપુર નજીક પોલીસે જીપને અટકાવીને તલાશી લેતા 6 શખસો ત્રણ બંદુકો સાથે પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં પોલીસ દ્વારા સમયાંતરે વાહનોના ચેકિંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે વિરમપુર તરફથી પુરઝડપે આવી રહેલી જીપને અટકાવીને તલાસી લેવામાં આવતા જીપમાંથી ત્રણ બંદુકો મળી આવતા પોલીસે જીપમાં મુસાફરી કરી રહેલા 6 શખસોની ધરપકડ કરી હતી. આ શખસો ક્યાંથી હથિયારો લાવ્યા છે. અને […]

પાલનપુર નગરપાલિકાની દુકાનોનું રૂપિયા 45 લાખનું બાકી ભાડુ ન ચુકવાતા 8 દુકાનોને સીલ લાગ્યા

પાલનપુરઃ શહેરની નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાનું વીજળી બિલ પણ બાકી છે. ત્યારે આવક વધારવા માટે બાકી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે દરમિયાન નગરપાલિકાની માલિકીની ભાડાની દુકાનોનું ભાડુ ન ભરતા દુકાન ધારકો પર વસુલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા એપ્રિલ 2023થી 14 ડિસેમ્બર 2023 સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code