1. Home
  2. Tag "panjab"

પંજાબમાં આપ ના  ધારાસભ્ય જસવંત સિંહની 40 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં EDએ કરી ધરપકડ

ચંડીગઢ – ઇડી દ્વારા સતત આમ આદમી પાર્ટીના નેતાઓ પર ફ્રોડ કે દારૂ કૌભાંડ મામલે  કાર્યવાહી  હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે ઇડી એ પંજાબના ધારાસભ્ય એવા જસવંત સિંહ સામે  મોટી કાર્યવાહી કરી છે . પ્રાપ્ત વિગત અનુસાર આમ આદમી પાર્ટીને  આ  ધારાસભ્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય […]

પંજાબમાં ટ્રક, કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિના મોત

નવી દિલ્હી: પંજાબના સુનમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કારને ટ્રક અને તેલના કન્ટેનરે ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ અસ્માત એટલો ખતરનાક હતો કે, કારનો ભુક્કો બોલી ગયો હતો. પોલીસ દ્વારા ગેસ કટરથી વાહનને કાપીને અંદરથી મૃતદેહ બહાર કાઢવા […]

પંજાબના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર ઝીરાની કરાઈ ધરપકડ, જાણો શું લાગ્યો છે આરોપ

ચંદિગઢઃ-પંજાબ રાજ્યના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અવા કુલબીર ઝીરાની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આજ મંગળવારની સવારે કુલબીર ઝીરાની તેના ઘરેથી ઝડપી પાડ્યા છે.માહિતી અનુસાર સવારે 5 વાગ્યે ફિરોઝપુર પોલીસે પૂર્વ ધારાસભ્યના ઘરે દરોડો પાડ્યા હતા.  પૂર્વ ધારાસભ્ય કુલબીર ઝીરા પર થોડા દિવસો પહેલા BDPO ઓફિસની અંદર વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ લગાવાયો છે […]

પંજાબમાં રીટ્રીટ સેરેમનીનો સમય બદલાયો – આજથી હવે ભારત-પાક બોર્ડર પર આ નવા સમયે યોજાશે આ સેરેમની

દિલ્હીઃ પંજાબમાં આવેલી વાઘા બોર્ડર પર યોજાતી એક ખાસ સેરેમની કે જેને રિટ્રિટ ,ેરેમની કહે છે જે હવે આજથી 16 ઓક્ટબરના રોજથી જૂદા સમયે યોજાશે આ માટે હવે સમય બદલવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સાંજે યોજાનારી રીટ્રીટ સેરેમનીનો સમય બદલાઈ ગયો છે. ઉનાળા અને શિયાળાની ઋતુમાં બીએસએફ દ્વારા રીટ્રીટ સેરેમનીનો […]

પંજાબના તરનતારન જીલ્લામાંથી માદક પ્રદાર્થો સાથેનું ચીન દ્રાર નિર્માણ પામેલું ડ્રોન ઝપ્ત કરાયું

  ચંદિગઢ – પંજબા રાજ્ય સતત આતંકીઓ માટે તસ્કરીનું કેન્દ્ર છે અહી પાકિસ્તાન દ્રારા નશીલા પ્રદાર્થોને પહોંચાવાનું કાનતરું કરવામાં આવે છે ત્યારે હાલમાં બીએસએફના જવાનોને આ મામલે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે લબોર્ડર સિક્યોરિટી ફોર્સ એ પંજાબના તરનતારન જિલ્લાના કલસિયન ખુર્દ વિસ્તારમાં ડાંગરના ખેતરમાંથી એક પેકેટ સાથે એક ડ્રોન ઝડપી પાડ્યું છે, […]

પંજાબ બોર્ડર પાસે બીએસએફના જવાનોએ બે પાકિસ્તાન દાણચોરોને 29 કિલો હેરોઈન સાથે ઝડપી પાડ્યા

ચંદિગઢઃ- પંજાબની આતંરરાષ્ટીય સરહદ પાસે અવાર નવાર પાકિસ્તાન દ્રાર ઘુસણખોરીની ઘટના સામે આવે છે આ સહીત ડ્રોન મારફત હથિયારો તથા નશીલા પ્રદર્શો પહોંચાડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છએ ત્યારે ફરી એક વખત સરહદ પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા બે પાપિસ્તાની દાણચોરોની નશીલા પ્રદાર્થ સાથે ઘરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડર સિક્યુરિટી ફોર્સઅને […]

પંજાબમાં પુરની સ્થિતિને લઈને કેટલાક જીલ્લાઓની શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ

ચંદિગઢઃ- દેશભરના કેટલાક રાજ્યો હાલ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે હિમાચલ પ્રેદશ ,ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદની સ્થિતિએ પુરની સ્થિતિ સર્જી છે ત્યારે આજરોજ પંજાબ સરકાર દ્રારા પુરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં રજાઓ જાહેર કરાવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હાલ પણ પંજાબના કેટલાક જીલ્લાઓમાં નદીઓના પાણી ઘુસેલા જોવા મળી રહ્યા […]

પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદને લઈને શાળાઓ બંધ રાખવાનો આદેશ, સેના એલર્ટ મોડ પર

  દિલ્હીઃ- દેશભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંજાબ અને હરિયાણામાં અગાઉથી જ વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, વિતેલા દિવસને રવિવારે પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જનજીવન પણ ખોરવાયું હતું, સમગ્ર સ્થિતિને જોતા વહિવટ તંત્રણ પણ લેર્ટ મોડમાં આવ્યું છે આ સહીત  સૌથી વધુ […]

પંજાબમાં ISI આતંકવાદી હુમલાની શોધમાં હોવાથી ગૃહમંત્રાલાયને રિપોર્ટ મોકલ્યા બાદ બોર્ડર પર વધારાઈ સુરક્ષા

ચંદિગઢઃ-  પંજાબની સરહદો પર સતત પાકિસ્તાન દ્રાર ડ્રોન ઘુસણખોરીની ઘટનાો સામે આવી રહી છે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પંજાબમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે જેને લઈને પંજાબમામ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવાયો છે. મળેલી જાણકારી અ નુસાર પંજાબ પોલીસ અધિકારીઓની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ જૂના આતંકવાદીઓના રેકોર્ડની તપાસ કરી રહી છે. […]

પંજાબમાં કાનુન વ્યવસ્થાને લઈને બીજેપી અને આપ સામસામે – રક્ષામંત્રીએ ઉઠાવ્યા સવાલ તો AAP નેતાએ BJP પર કર્યા પ્રહાર

પંજાબમાં કાયદા વયવ્સ્થા પર રાજનાથ સિંહે ઉઠાવ્યા સવાલ આપના નેતા રાઘવ ચઢ્ઢાએ બીજેપીને મણીપુરની સ્થિતિ યાદ અપાવી દિલ્હીઃ- પંજાબની કાનુ વ્યવસ્થાને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે તત્કાલિન સરકાર પર અનેક સવાલ ઊભા કર્યા છએ તો સામે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ભારતીય જનતા પાર્ટીને મનીપુરની સ્થિતિ યાદ અપાવી હતી આમ આપ અને બીજેપી બન્ને પાર્ટીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code