1. Home
  2. Tag "Parakram Diwas"

પીએમ મોદીએ સુભાષચંદ્ર બોઝને શ્રદ્વાંજલિ આપી, કહ્યું – ‘રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ’

નવી દિલ્હી: આજે સમગ્ર દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉત્સાહભેર અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યો છે. આ પર્વ પર પીએમ મોદીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સહિતના નેતાઓએ તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. સરકારે સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને ધ્યાનમાં […]

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજ્યંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવાશેઃ કેન્દ્ર સરકારનો નિર્ણય

દિલ્હીઃ દેશના સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને હવેથી સમગ્ર દેશ પરાક્રમ દિવસ તરીકે મનાવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ 23 જાન્યુઆરીએ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંગે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશ આ વર્ષે સુભાષચંદ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code