સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતો પાણીની ચોરી કરશે તો પાસા થશે, સરકાર સામે ખેડુતોમાં રોષ
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ઘણા ખેડુતોને નર્મદા કેનાલને લીધે સિંચાઈનો લાભ મળ્યો છે. જ્યારે ઘણા ખેડુતોને સિચાઈનો લાભ મળતો નથી. તેથી કેટલાક ખેડુતો પોતાના પાકને બચાવવા માટે પાઈપલાઈનમાંથી પાણીની ચોરી કરતા હોય છે. જો કે પાણીની ચારી રોકવા માટે વિભાગના અધિકારીઓ દ્વારા સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે […]