1. Home
  2. Tag "passengers"

એક વર્ષમાં 63 મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મુકાયા: સરકાર

નવી દિલ્હી: રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં કુલ 63 મુસાફરોને આટલા સમયગાળા માટે ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવ્યા છે. આ નિર્ણય એરલાઈનની આંતરિક સમિતિની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન આવશ્યકતાએ કલમ 3 વાયુ પરિવહન, નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ વિભાગ 3- એર ટ્રાન્સપોર્ટ, […]

બિહારમાં મોટી રેલ દૂર્ઘટના ટળી, મુસાફરો ભરેલી ટ્રેનનું એન્જિન બોગીઓથી અલગ પડ્યું

નવી દિલ્હીઃ બિહારના નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી. મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે મહોદીપુર રેલ ગુમતી પાસે સત્યાગ્રહ એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જે બાદ બોગીઓ એન્જિન વગર ટ્રેક પર દોડવા લાગી હતી. સત્યાગ્રહ એક્સપ્રેસ એન્જિન અને ચાર બોગી સાથે રવાના થઈ હતી, બાકીની બોગીઓ એન્જિન વગર રેલ ટ્રેક પર દોડવા […]

ભારતીય રેલવેઃ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો, આવક નોધપાત્ર વધી

નવી દિલ્હીઃ ભારતમાં રેલવેમાં પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સેમીહાઈસ્પીડ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ રેલવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ટ્રેનોમાં પેસેન્જરોના લગેજની ચોરી કરતી ટોળકીને પકડવા હવે પોલીસ મુસાફરના સ્વાંગમાં વોચ રાખશે

અમદાવાદઃ રેલવે પોલીસે ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકોની સુરક્ષા અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોના સરસામાનની ચોરીની ઘટનાઓ સતત વધી છે. છેલ્લા બે વર્ષમાં તો ટ્રેનની મુસાફરી દરમિયાન જુદાં જુદાં પ્રકારની ચોરીની ઘટનાઓ લગભગ ડબલ થઈ ગઈ છે. જેને પગલે વેસ્ટર્ન રેલવે પોલીસે ચોરીની ઘટનાઓને રોકવા અને ગુનેગારોને પકડવા એક્શન […]

કોરોનાનો કહેર: વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર,રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી 

ફરી એકવાર મહામારીના વાગ્યા ભણકારા વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી   દિલ્હી:આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા કેટલાક મુસાફરોની શનિવારથી રેન્ડમલી કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરવામાં આવશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે,ક્રૂ મેમ્બરોએ આ માટે પસંદ કરાયેલા મુસાફરોને એરપોર્ટ પર સ્થિત સ્ક્રીનિંગ સુવિધામાં લાવવા પડશે. ચીન અને અન્ય […]

વડોદરાઃ એરપોર્ટ ઉપર પેસેન્જરોને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ મળી રહેશે

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મંત્રીના હસ્તે એરપોર્ટ પોસ્ટ ઓફીસના પહેલા ખાતા ધારકને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટ ઓફીસ એરપોર્ટ ખાતે પોસ્ટ વિભાગની હાજરીનું પ્રતિક બનવા સાથે એરપોર્ટના સ્ટાફ અને આવનાર પેસેન્જર ગ્રાહકોને પોસ્ટ વિભાગની બધી જ સેવા અહીંથી મળી રહેશે. સંચાર […]

હિમાચલઃ મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 16 પ્રવાસીઓના મોતની આશંકા

કુલ્લુ: હિમાચલના કુલ્લુમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. મુસાફરો ભરેલી ખાનગી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા. તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. બસમાં 45 લોકો સવાર હતા. જિલ્લા કમિશ્નરનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. બસ કુલ્લુથી સાંઈજ જઈ રહી હતી. આ બસમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા […]

દેશના 6 એરપોર્ટમાં મુસાફરોને વધુ જનતાને શ્રેષ્ઠ સગવડો મળશે, એરપોર્ટના વિકાસ માટે અદાણીએ 250 મિલી ડોલરનું ધિરાણ મેળવ્યું

અમદાવાદ :અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એ કંપનીના સંચાલન હસ્તકના દેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી આજે ​​સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (SCB) અને બાર્કલેઝ બેંક PLCના કન્સોર્ટિયમમાંથી ૩-વર્ષની ECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે ૨૫૦ મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતાપૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સુવિધામાં વધારાના […]

રાજકોટ-દિલ્હી જતી ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાજકોટમાં મુસાફરો રઝળ્યા

રાજકોટઃ શહેરમાં એરપોર્ટ નાનું હોવાથી ફ્લાઈટ્સ માટે પાર્કિંગની સમસ્યા કાયમ રહેતી હોય છે. શહેરના એર પોર્ટ પર છેલ્લા મહિનાઓમાં પ્રવાસીઓના ટ્રાફિકમાં સારોએવો વધારો થયો છે. એરલાઈન્સ કંપનીઓ કોલકત્તા સહિત અન્ય શહેરોમાં પણ રાજકોટથી નવી ફ્લાઈટ શરૂ કરવા મંજુરી માગી રહી છે. પણ પાર્કિંગના અભાવને કારણે નવી ફ્લાઈટને ઉડાનની મંજુરી આપવામાં આવતી નથી. ત્યારે રાજકોટથી દિલ્હી […]

કોરોનાને કારણે ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો

કોરોનાની એવિયેશન સેક્ટર પર અસર મુસાફરોની સંખ્યા 30 ટકા ઘટી ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યા વધી અમદાવાદ: ઓમિક્રોન વેરિયન્ટ અત્યારે એટલો ગંભીર જોવા મળી રહ્યો નથી, પણ આવામાં તેની અસર કેટલાક ક્ષેત્રો પર જોરદાર જોવા મળી રહી છે, તેનું મોટું ઉદાહરણ છે ફ્લાઈટમાં મુસાફરી કરનારાની સંખ્યા. જાણકારી અનુસાર ઓમિક્રોનના કારણે કેટલાક લોકો હવે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code