1. Home
  2. Tag "passengers"

અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં જાન્યુઆરીમાં 52% નો ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણ ઘટવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા ઓછી અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં 52 ટકાનો ઘટાડો અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી અમદાવાદ: કોરોના સંક્રમણમાં અગાઉ કરતાં ઘટાડો થયો હોવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારાઓની સંખ્યા સાધારણ જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. […]

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર, હવે આ રૂટ્સ પર સ્પેશ્યલ ટ્રેનો દોડશે

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટ પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત તેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ નવી દિલ્હી: ગુજરાતના મુસાફરો માટે એક સારા સમાચાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટો પર નવી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ છે. જો કે, આ બધી […]

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 40થી વધારેના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સિધી જિલ્લામાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સિધીના રામપુર નૈકિન વિસ્તારમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી હતી. બસમાં 54 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે સાત લોકો દુર્ઘટના બાદ તરીને બહાર નીકળી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્થાનિક કલેકટરનો સંપર્ક કરીને ઘટનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code