અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં જાન્યુઆરીમાં 52% નો ઘટાડો નોંધાયો
કોરોના સંક્રમણ ઘટવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા ઓછી અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં 52 ટકાનો ઘટાડો અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી અમદાવાદ: કોરોના સંક્રમણમાં અગાઉ કરતાં ઘટાડો થયો હોવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારાઓની સંખ્યા સાધારણ જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. […]


